________________
1342
૧૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
વીતરાગ થયો નથી ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મ ઉ૫૨નો રાગ જોઈએ જે. નિયમ લેનારાએ પૂર્વના પાપનો પશ્ચાત્તાપ, નિંદા, ગહ કરવાં જોઈએ; પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ અને ભવિષ્યમાં પાપ ન કરવાની એટલે કે નિયમ પાળવાની પૂરી કાળજી રાખવી જોઈએ. સૂત્રકાર મહર્ષિ હજી પણ આ વિષયમાં આગળ શું કહે છે તે હવે પછી.