SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૧૫, શુક્વાર, તા. ૧૪-૩-૧૯૩૦ 90 યા દેવું કરે ? : • એક નિયમમાં ત્રણ શરત : • –તેને પાપ માનો તો જ નિયમ પળે : • જો ખોટું ન હોય તો ત્યાગ કેમ ? • એમને પૂછો કે “જો સંસાર સારો હોય તો તો કેમ ? • એણે પાપ પાપ માન્યું જ નથી : • શું સંસારની પુષ્ટિથી ધર્મની પુષ્ટિ થાય ? • ત્યાગી, પરિવારનું ઘડતર કેવું કરે ? • મૂરખને મન બધું જ સરખું : ' • તો...ઉપદેશક અવિરતિના પાપનો ભાગીદાર બને : કરવું પડે અને કરે -એ બેયનો ફેર સમજો ! એમને દોડાવશો તો જ એ કાબૂમાં આવશે : • એકની એક વસ્તુ, એકને માટે ઝેર, એકને માટે અમૃત : • અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર : . • સમ્યગ્દષ્ટિ-મિથ્યાદૃષ્ટિ માટે અનુષ્ઠાનનો વિવેક : • અર્થ, કામ, મોક્ષની સાધનામાં સધાતો ધર્મ શા માટે ? • નિષ્કામભક્તિ કરનાર કોઈ પણ મોક્ષે જઈ શકે : • અપ્રશસ્ત કષાયો સામે પ્રશસ્ત કષાયો : • તો-અમે જાહેર કરશે કે-“એ ચુકાદો અન્યાયી છે ! • એ સંઘના, એ ઠરાવોની કિંમત ફૂટી કોડીની છે : • પીછેહઠ : બાયલાઓની અને બહાદુરોની : • શેઠ અને મિયાંભાઈ ! એક નિયમમાં ત્રણ શરત ઃ અનંત ઉપકારી, સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચફ ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂનાં ચિત્તશૂટોનાં સ્વરૂપોનું વર્ણન કરે છે. ઇંદ્રિયો તથા મનને દમનાર નિયમો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy