________________
૧૦ : નિયમ લેતાં પહેલાં અને પછી વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૧૫, શુક્વાર, તા. ૧૪-૩-૧૯૩૦
90
યા દેવું કરે ?
:
• એક નિયમમાં ત્રણ શરત : • –તેને પાપ માનો તો જ નિયમ પળે : • જો ખોટું ન હોય તો ત્યાગ કેમ ? • એમને પૂછો કે “જો સંસાર સારો હોય તો તો કેમ ? • એણે પાપ પાપ માન્યું જ નથી : • શું સંસારની પુષ્ટિથી ધર્મની પુષ્ટિ થાય ? • ત્યાગી, પરિવારનું ઘડતર કેવું કરે ? • મૂરખને મન બધું જ સરખું : ' • તો...ઉપદેશક અવિરતિના પાપનો ભાગીદાર બને : કરવું પડે અને કરે -એ બેયનો ફેર સમજો !
એમને દોડાવશો તો જ એ કાબૂમાં આવશે : • એકની એક વસ્તુ, એકને માટે ઝેર, એકને માટે અમૃત : • અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર : . • સમ્યગ્દષ્ટિ-મિથ્યાદૃષ્ટિ માટે અનુષ્ઠાનનો વિવેક : • અર્થ, કામ, મોક્ષની સાધનામાં સધાતો ધર્મ શા માટે ? • નિષ્કામભક્તિ કરનાર કોઈ પણ મોક્ષે જઈ શકે : • અપ્રશસ્ત કષાયો સામે પ્રશસ્ત કષાયો : • તો-અમે જાહેર કરશે કે-“એ ચુકાદો અન્યાયી છે ! • એ સંઘના, એ ઠરાવોની કિંમત ફૂટી કોડીની છે : • પીછેહઠ : બાયલાઓની અને બહાદુરોની : • શેઠ અને મિયાંભાઈ !
એક નિયમમાં ત્રણ શરત ઃ
અનંત ઉપકારી, સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચફ ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂનાં ચિત્તશૂટોનાં સ્વરૂપોનું વર્ણન કરે છે. ઇંદ્રિયો તથા મનને દમનાર નિયમો