SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 645 – ૫ : ઘર્મ શા માટે - ધર્મ પાસે શું મનાય ? -45 - ૭૫ સરખી, એ જ વીતરાગભાવ દર્શાવનારી હોય. શ્રાવક બધા એને નમે, સ્નાત્ર - કરે, પૂજા કરે, ત્યાં ચૈત્યવંદન કરે, સ્તવન બોલે, ફળ-નૈવેદ્ય ધરે. ત્યાં બોલાય શું ? એ જ કે, “ખોટાથી છોડાવો, ખોટાથી છોડાવો ! બધાં સ્તવનમાં વાત શી ? ‘ભગવન્! આપ આવા અને હું પાપી – મને તારો.” કોઈ પણ મહાપુરુષનું સ્તવન લ્યો પણ વાત તો એ જ ને ? આમ છતાં પણ આજે જે વિરુદ્ધ વાતાવરણ વિલસી રહ્યું છે, એનું કારણ શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નથી પીઠમાં શંકા અને કાંક્ષારૂપ દોષે પોલાણ કર્યું છે એ છે. કોઈ પણ રીતે એ પોલાણ પૂરવા જેવું છે. એ દોષોથી અને આગળના દોષોથી થતી દુર્દશાનું વર્ણન હવે પછી.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy