________________
૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી
વીર સં. ૨૪૫૬,વિ.સં.૧૯૮૬, પોષ વદ-૧૩, સોમવાર, તા. ૨૭-૧-૧૯૩૦
♦ ઓછી મહેનતમાં ધર્મી ગણાવું કોને ન ગમે ?
તપને આર્ત્તધ્યાનનું કારણ કોણ માને ?
♦ પ્રભુશાસનનું તપોવિધાન :
♦ દીક્ષાનો વિરોધ ક્યાંથી જન્મે છે ?
♦ દીક્ષા માટે શાસ્ત્રીય વિધાન :
૭ મમતાના તારથી ચાલતો સંસાર :
·
નથી ખાતા - એનો નિયમ શા માટે ?
♦ શ્રાવક, શ્રાવકજીવન જીવે તો ?
• વગર ઉપયોગે પણ પાપ તો ખરું જ !
મમતા છોડનારને કાંઈ લાગે કે વળગે ?
♦ એકેન્દ્રિયને કર્મબંધ શાથી ?
ક્ષમાપના ક્યાં હોઈ શકે?
♦ ફૂટી કોડીનીય કિંમત નથી : તપ કઈ રીતે કરવાનો છે ?
‘પ્રભુશાસનની અનુપમતા : કેવાં મા-બાપ વિશ્વાસઘાતી છે ? એના કરતાં વાંઝિયા રહેવું ખોટું શું ?
૦ સમ્યક્ત્વ વિના પણ દીક્ષા અપાય ?
ચરણદાસના લેખના ખુલાસા :
શાસનમાં પણ ડિટેક્ટિવોની જરૂ૨ છે :
44
ઓછી મહેનતમાં ધર્મી ગણાવું કોને ન ગમે ?
સૂત્રકા૨ મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા શ્રીસંઘની સ્તુતિ કરી રહ્યા છે. નગર આદિની ઉપમાથી સ્તવના કર્યા બાદ શ્રી સુરગિરિની ઉપમાથી સ્તવતાં એ પરમર્ષિએ ફરમાવ્યું કે, ‘શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠ સમ્યગ્દર્શન છે. એમાં પોલાણ કરનારા દોષો પાંચ છે.' એ પાંચ દોષો પૈકીના પ્રથમ ‘શંકા’