SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી વીર સં. ૨૪૫૬,વિ.સં.૧૯૮૬, પોષ વદ-૧૩, સોમવાર, તા. ૨૭-૧-૧૯૩૦ ♦ ઓછી મહેનતમાં ધર્મી ગણાવું કોને ન ગમે ? તપને આર્ત્તધ્યાનનું કારણ કોણ માને ? ♦ પ્રભુશાસનનું તપોવિધાન : ♦ દીક્ષાનો વિરોધ ક્યાંથી જન્મે છે ? ♦ દીક્ષા માટે શાસ્ત્રીય વિધાન : ૭ મમતાના તારથી ચાલતો સંસાર : · નથી ખાતા - એનો નિયમ શા માટે ? ♦ શ્રાવક, શ્રાવકજીવન જીવે તો ? • વગર ઉપયોગે પણ પાપ તો ખરું જ ! મમતા છોડનારને કાંઈ લાગે કે વળગે ? ♦ એકેન્દ્રિયને કર્મબંધ શાથી ? ક્ષમાપના ક્યાં હોઈ શકે? ♦ ફૂટી કોડીનીય કિંમત નથી : તપ કઈ રીતે કરવાનો છે ? ‘પ્રભુશાસનની અનુપમતા : કેવાં મા-બાપ વિશ્વાસઘાતી છે ? એના કરતાં વાંઝિયા રહેવું ખોટું શું ? ૦ સમ્યક્ત્વ વિના પણ દીક્ષા અપાય ? ચરણદાસના લેખના ખુલાસા : શાસનમાં પણ ડિટેક્ટિવોની જરૂ૨ છે : 44 ઓછી મહેનતમાં ધર્મી ગણાવું કોને ન ગમે ? સૂત્રકા૨ મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા શ્રીસંઘની સ્તુતિ કરી રહ્યા છે. નગર આદિની ઉપમાથી સ્તવના કર્યા બાદ શ્રી સુરગિરિની ઉપમાથી સ્તવતાં એ પરમર્ષિએ ફરમાવ્યું કે, ‘શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠ સમ્યગ્દર્શન છે. એમાં પોલાણ કરનારા દોષો પાંચ છે.' એ પાંચ દોષો પૈકીના પ્રથમ ‘શંકા’
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy