SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ : અદાલતના 68 વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા વદ પ્ર. ૮, ગુરુવાર, તા. ૨૦-૨-૧૯૩૦. • સંવેગથી નવો ફાયદો : • સુખથી છૂટવા કોણ ઇચ્છે ? સમકિતીની મનોદશા : શાંત-પ્રશાંત બનો તો સારા વિચાર આવે : • સમકિતી અને સાધુની બીજા ઉપર છાયા પડે : છાયા એવી હોય કે ખોટી વાત કરનાર ડરે : મહર્ષિઓએ કરેલા આકરા શબ્દપ્રયોગો : - સમ્યગ્દષ્ટિ, સંસારમાં નિરસ : , • આગમચીંધ્યા રાહે જ ઉદય અને ઉન્નતિ : • પાપથી પેદા થતા આહાર-પાણીથી જીવવા છતાં સાધુનિષ્પાપ કેમ ? • બધા જ દીક્ષા લઈ લે તો ? • દીક્ષિતના કુટુંબની દયા ન ખાઓ, સંઘ એને વધાવવા તૈયાર છે : • શાસનની ભક્તિ માટે : શાસનપક્ષ અને ઇતરપક્ષ : • તારક તો ગુણહીનને પણ તારે ? • મેં દીક્ષા કોને આપી છે અને કોને આપું : પૂ. મૂળચંદજી મહારાજ અને પગમાં બેડી : • આ સાધુને, ગમે તે રીતે ફસાવો ! • એ મનોરથ મનમાં રાખો ! સંવેગથી નવો ફાયદોઃ અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂ૫ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠનું વર્ણન કરતાં ફરમાવે છે કે એ પીઠને દઢ બનાવવા જેમ શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ તેમ એ દઢ બનેલી પીઠને રૂઢ બનાવવા પ્રતિસમય વિશુદ્ધ બનતી જતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ. એ પરિણામની ધારાના વિચાર અંગે સૂરિપુરંદર
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy