________________
-
૩૫૩
- ૨૪ : ધર્મ અને સંવેગ - 64 – તત્ત્વની શ્રદ્ધા થાય તે આત્મા સંસારમાં ન રમે, કારણ કે એણે સંસારનું તાદશ સ્વરૂપજોયું છે. સંસાર-સ્વરૂપ યથાર્થ શાથી દેખાય ? ભવિષ્યના વિચારે દેખાય-જેને એ દેખાય તે આત્મા અંતરાત્મા બને. એને સંવેગ આવે-એ પ્રશાંત બને અને પ્રશાંત બનેલો તે સંવેગી આત્મા શું શું વિચારે તે હવે આગળ ઉપર
જોઈશું.