________________
11
– ૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા ! - 63
-
૩૪૧
जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ ।
जहा तुच्छस्स कत्थइ तहा पुण्णस्स कत्थइ ।। અર્થ :- જે પુણ્યવાનને કહેવાય તે સામાન્ય જનને કહેવાય.
જે સામાન્ય જનને કહેવાય તે પુણ્યવાનને કહેવાય. અર્થાત્ રાજાને અને રંકને કહેવાનું તો એક જ. રંકને કમાવાનું કહે અને રાજાને ભોગવવાનું કહે તો ધર્મની વાતો કરશે કોણ ?
સભા: ‘તમે છો ને ?'
-પત્યું. પછી ? મારી વાત તમારા કાન સુધી પહોંચે છે ક્યાં ? એ પહોંચે તો કામ થાય. | સંવેગનો માલિક બનેલો આત્મા કયા વિચારો કરે અને સમ્યક્તની રૂઢતા માટે ગ્રંથકાર આગળ શું ફરમાવે છે તે હવે પછી.