SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - 72 ત્રણેના હૃદયની ભાવના કઈ ? મંત્રીની એ જ ભાવના કે ભગવાનનો ધર્મ હલકો ન પડે. આચાર્યની એ ભાવના કે સાધુઓ શ્રાવક પાસે ખોટી રીતે હલકા ન પડે અને સાથે સાથે સાધુઓ ઉન્માર્ગે ન જાય તેની પણ કાળજી. આ સમ્યગ્દષ્ટિ કહેવાય. તમે હોત તો શું થાત ? નિંદા જ ને ? આજે તો સાધુમાં દોષ ન હોય તોય નિદા કરનારા છે-સાધુને સાધુત્વમાંથી ખસેડવાના પ્રયત્ન કરવા અને મા-બાપ બનવા આવવું, એ તો નમૂનો ૨ મવિષ્યતિ | રૂઢતા સંબંધી વિશેષ હવે પછી.
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy