________________
૨૧૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
72 ત્રણેના હૃદયની ભાવના કઈ ? મંત્રીની એ જ ભાવના કે ભગવાનનો ધર્મ હલકો ન પડે. આચાર્યની એ ભાવના કે સાધુઓ શ્રાવક પાસે ખોટી રીતે હલકા ન પડે અને સાથે સાથે સાધુઓ ઉન્માર્ગે ન જાય તેની પણ કાળજી.
આ સમ્યગ્દષ્ટિ કહેવાય. તમે હોત તો શું થાત ? નિંદા જ ને ? આજે તો સાધુમાં દોષ ન હોય તોય નિદા કરનારા છે-સાધુને સાધુત્વમાંથી ખસેડવાના પ્રયત્ન કરવા અને મા-બાપ બનવા આવવું, એ તો નમૂનો ૨ મવિષ્યતિ |
રૂઢતા સંબંધી વિશેષ હવે પછી.