SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ કષ્ટોને સહન કરતા હતા અને કપડm - દુઃખોના પ્રતિકાર માટે પ્રતિજ્ઞા રહિત હતા, ઈચ્છા વગરના હતા . ૧૨. સૂર વ - જેમ શૂરવીર પુરૂષ હંગામીતે - સંગ્રામના અગ્રભાગમાં યુદ્ધ કરતા એવા શત્રુઓ દ્વારા ક્ષુબ્ધ નથી થતા, તે પ્રકારે જ તત્ય - તે લાઢદેશમાં વિચરતા એવા સિંધુ - સ્વયંની સમસ્ત ઈન્દ્રિયોને ગુપ્ત રાખતા એવા સે - તે મi - ભગવાન મહાવીર - મહાવીરસ્વામીજી તે પરિષહ - ઉપસર્ગોમાં સુબ્ધ થતા નહોતા, પરંતુ હસાવું - તે કઠોર પરિષહોને ઘડિસેમાને - સમત્વભાવ પૂર્વક સહન કરતા એવા અવને - સ્વયંના વ્રતોમાં અચલ થઈને રીફલ્ય - વિચરતા હતા . ૧૩ // ' ' સમય -મતિમાન - નિયાણારહિત માળ - માહણ અવયા - પ્રભુ મહાવીરસ્વામીએ વહુનો - ઘણીવાર સં - આ વિદી - વિધિનું ગળુવતો - આચરણ કરેલ હતું. એટલે અન્ય મોક્ષાર્થી આત્માઓએ પણ પર્વ આ પ્રકારે રીતિ - આચરણ કરવું જોઈયે ત્તિ લેમિ - આ પ્રમાણે હું કહું છું // ૧૪|| ભાવાર્થ :- જેમ હાથી યુદ્ધમાં આગળના ભાગમાં જઈને શત્રુના પ્રહારની પરવા કર્યા વગર શત્રુસેનાને જીતીને તેનો પાર પામી જાય છે. આ પ્રમાણે જ પ્રભુએ કરેલ. ક્યારેક ક્યારેક સ્થિરતા કરવા માટે તેઓને ગામ પણ મલતું નહોતું ત્યારે તેઓ જંગલમાં વૃક્ષાદિની નીચે નિવાસ કરતા હતા. આ ૮. લાઢ દેશમાં વિહાર કરતા એવા ભગવાન જ્યારે કોઈવાર ભિક્ષા માટે અથવા નિવાસ માટે ગામમાં જતા હતા ત્યારે ગામ નજદિક પંહોચતા પહેલા જ ત્યાંના અનાર્ય લોક ગામથી નીકળીને ભગવાનને અનેક પ્રકારના કષ્ટ આપતા હતા અને તિરસ્કાર પૂર્વક કહેતા હતા કે અહીંથી દૂર ચાલ્યો જા | ૯ | લાઢ દેશમાં અનાર્ય લોકો પ્રભુને લાકડીથી - મુઠ્ઠીથી – ભાલાથી - પથ્થરથી અને ઘડાના ટુકડાઓ આદિથી મારતા હતા અને મારીને બૂમ બરાડા પાડતા હતા ૧૦ || ક્યારેક ક્યારેક તે અનાર્ય લોકો પ્રભુના શરીરમાંથી કાપીને માંસને લેતા હતા, તેઓને ધક્કા મારતા હતા, માર મારતા હતા અને તેઓની ઉપર ધૂળ ફેંકતા હતા પરંતુ પ્રભુ આ બધા પરિષદોને સમભાવપૂર્વક સહન કરતા હતા // ૧૧ , અનાર્ય લોકો પ્રભુને જમીનથી ઉઠાવીને નીચે પછાડતા હતા, જ્યારે પ્રભુ ગોદોહિકા તથા ઉત્કટુક વિરાસન વગેરે આસનમાં બેઠેલા હોય ત્યારે તેઓને ઢકેલી (૩૨)ooથઇerge6e0eU6e6ex69696969698 શ્રી બાવા સૂત્ર
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy