________________
कथं दुःखसहो भगवान् इत्येतद् दृष्टान्तद्धारेण दर्शयितुमाह -
शूरः संग्रामशिरसीव संवृस्तत्र - लाढादिजनपदे स महावीरः । प्रतिसेवमानः परूषान् दुःखविशेषान् अचलो भगवान् रीयते स्म ॥ १३ ॥ एष विधिरनुक्रान्तो यावत् रीयन्ते पूर्ववत् ૧૪ | કૃતિ રીમિા
અનાર્થ :- ગાળો ૩ - જેમ હાથી સંતામણીસે - યુદ્ધના અગ્રભાગમાં શત્રુઓના પ્રહાર સહન કરતો એવો પy - શત્રુસેનાને પાર કરી જાય છે. પર્વ વિ - આ પ્રમાણે તે - તે મહાવીર - પ્રભુ મહાવીરસ્વામીએ પણ પરિષહોને સહન કરતા એવા સર્ચ - તે તાહિં - લાઢદેશને પાર કરેલ. wયા - ક્યારેક ક્યારેક તો તાત્ય - તે લાઢ દેશમાં રહેવા માટે ભગવાનને જાનો - ગ્રામ પણ સત્તપુત્રો – મળેલ નહીં | ૮ |
ઉત્તમંત - ભિક્ષા માટે અથવા નિવાસ માટે જતાં - પ્રતિજ્ઞા વિનાના રાતિર્થ વિ - જાનંતિ - ગામની નજદિક પિત્ત -ન પંહોચેલા પ્રભુને ગરમg - ગામમાંથી નીકળીને તે અનાર્ય લોકો નૂર - મારતા હતા અને તેઓ રિ - આ પ્રકારે કહેતા હતા કે થાળી – અહીંથી - દૂર પદેિ - ચાલ્યો જા // ૯ // - તત્ય - ત્યાં લાઢદેશમાં કોઈ ન - દંડાથી મહુવા - અથવા કોઈ મુળા - મુષ્ટીથી બહુ - અથવા કોઈ કુંતાજોગ - ભાલાથી મહું - અથવા કોઈ તેનુળા - માટીના ટેકાથી અને કોઈ વાતન - તુટેલા ઘડાના ટુકડાથી પુજો - પ્રભુને મારતા હતા. આ પ્રકારે હતા હતા - મારો મારો એ પ્રમાણે વદવે - ઘણા અનાર્ય લોકો વુિં - શોરબકોર કરતા હતા / ૧૦ |
તે અનાર્ય લોકો ક્યારેક ક્યારેક ભગવાનનું સારું - માંસ ઝિમ્બાપુવાડું - કાપી લેતા હતા અને પાયા - ક્યારેક ક્યારેક વે - તેઓના શરીર ઉપર વપિયા - હુમલો કરતા અને ક્યારેક ક્યારેક સુવુિં - તેઓને માર મારતા હતા મહુવા - અથવા તેના ઉપર પશુપા - ધૂળ ઉtતુ - ઉછાળતા હતા. આ પ્રકારે પરીસહાડું - અનેક પરિષહ આપતા હતા પરંતુ ભગવાન તે બધાને સમભાવપૂર્વક સહન કરતા હતા || ૧૧ ને .
તે અનાર્ય લોકો ઉચ્ચારૂ - પ્રભુને ઉપર ઉઠાવીને હળતુ - પૃથ્વી ઉપર નીચે પટકતા હતા. મહુવા - અથવા વાસણો - આસનથી ઉત્તવૃંદુ - નીચે પાડી ધક્કો લગાડી નાંખતા હતા. પરંતુ વોટ્ટી - પ્રભુ કાયાની મમતાનો ત્યાગ કરીને પળવા પરીષહ સહન કરવામાં તત્પર માલી - હતા. ભાવે - ભગવાન તુવરવાદે - તે બધા
શ્રી નાવાર સૂત્રણ9099696969696969696999 રૂરૂ૭