________________
જ ળિયો - નિવારણ કરવાવાળા થતા હતા, બાકી તો બીજા બધા દુષુરિતિ - છું છુ શબ્દો દ્વારા વારંતુ - કુતરાઓને ઉત્સાહિત કરતા હતા. તેઓ ભગવાનને લાકડી વગેરેના માર મારી ફુવેરd - કુતરાઓને સમM - આ સાધુને વાં- કરડી ખાવા પ્રેરતા હતા II ૪ /
વનભૂમિ - તે લાઢદેશની વજભૂમિમાં વિલ - આવા ઘરે - ઘણા ગળT - મનુષ્ય પheતાણી - લુખો આહાર કરવાવાળા હતા જેથી તેઓ સ્વભાવ થી ક્રોધી થતા હતા. તસ્ય - તે જગ્યા પર સમણા - અન્યતીર્થી ભિક્ષુક 7 - સ્વયંના શરીરથી ૪ અંગુલ અધિક મોટી લાકડી Tહા - લઈને વિચારતા હતા. આવા વિક્ટ પ્રદેશમાં ભગવાને મMો - વારંવાર વિહુ - વિહાર કરેલ હતો // ૫ . .
તત્ય - તે દેશમાં પુર્વ વિ - આ પ્રકારે હાથમાં લાકડી અથવા નાલિકા લઈને વિદાંતા - વિચરતા હોવા છતાં પણ અન્યતીર્થિ ભિક્ષુ સુધાદિ - કુતરા દ્વારા પુપુત્રા મસિ - કરડાયેલા હતા અને અહિં - કુતરા દ્વારા સંતુંથમાળા - નખો મારેલા હતા, એટલે તત્વ - તે તાહિં - લાઢદેશમાં કુરાન - કુળ - વિચરવું ઘણું જ કઠીન હતું || ૬ |
મળT - ગૃહ રહિત અનગાર પર્વ - ભગવાન પાર્દિ - પ્રણિયોને - દુઃખ આપવા રૂપ દંડ આપવાનો રહા - સર્વથા ત્યાગ કરીને અને તે - સ્વયંના સાયં - શરીર ઉપર વસિષ્ણ - મમત્વનો ત્યાગ કરીને ગદ - અને પરિષદોને સમભાવપૂર્વક સહન કરીને નિર્જરા થાય છે, આ પ્રમાણે ભવ્યિા - જાણીને તે - તે વાજિંદા - નીચજનોના કઠોર વાક્યોને અને અન્ય પરિસહોને અહિયાત - સમભાવ પૂર્વક સહન કરતા હતા . ૭ //
ભાવાર્થ :- પ્રભુ મહાવીરસ્વામી તૃણ - શીત - ઉષ્ણસ્પર્શ અને ડાંસ - મચ્છર આદિના પરિષહોને તથા વિવિધ પ્રકારના પરિષહ - ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરતા હતા / ૧ /
જ્યાં વિચરણ કરવું ઘણું કઠીન છે એવા લાઢ લાટ દેશની વજભૂમિ અને શુભ્રભૂમિ આ બન્ને પ્રદેશોમાં ભગવાને વિહાર કરેલ, ત્યાં અનેક ઉપદ્રવોથી યુક્ત શૂન્યઘર આદિમાં પ્રભુએ વિશ્રામ લીધેલ અને કાષ્ટ આદિ વાંકાચૂંકા આંગણારૂપ આસન પર ઉભા રહેલ / ૨ //
લાઢ દેશમાં વિચરતી વખતે પ્રભુને ઘણા ઉપસર્ગ થયા હતા અને પ્રભુ ઉપર તૂટી પડતા હતા // ૩ //