________________
લયા - અUIT - જે અહિંસા ને ગવત્તિયં - પાપરહિત જાણીને સ્વયં તેનું આચરણ કરે છે તથા બીજાઓ પાસે કરાવે છે, અને સર્વ - સ્વયં અરયા - હિંસા કરતા નથી અને લર્તિ - બીજાઓ પાસે પણ કરાવતા નથી, તથા નસ - જેણે સ્થિો - સ્ત્રિયોને સંવેજમાવહાણો - બધા પાપોનું કારણ પાયા - જાણી લીધી છે. છે - તે બહૂ - યથાર્થદર્શ છે |૧૭ ||
મહાવીરસ્વામીએ બહs - આધાકર્મી આહારનું જ સેવે - સેવન કરેલ નહીં, કારણ કે તે - તેઓ તેમાં સવસો - બધા પ્રકારથી કમ - કર્મોના બંધ કરવૂ - દેખતા હતા આ પ્રમાણે બીજા પણ = વિ - જે કાંઈક પાવ - પાપના હેતુ હતા તે - તેનું
શુā - પ્રભુ સેવન કરતા નહોતા, પરંતુ વિવ૬ - પ્રાસુક નિત્યા - આહારનું સેવન કરતા હતા. / ૧૮ //
પ્રભુ વલ્ય - ઉત્તમ વસ્ત્ર અથવા બીજાના વસ્ત્રનો નો સેવ - સેવન કરતા નહોતા - અને પરપાણ વિ - બીજાના પાત્રમાં પણ છે - તેઓ જ બુનિત્યા - જમતા નહોતા. તેઓ પોતાળું - અપમાનને પરિજિયાળ - અવગણીને અસરળયા - અદીનભાવથી સંઘ - આહારના સ્થાનમાં Tચ્છડું - જતા હતા . ૧૯ / "
પ્રભુ મસળવાગત - આહારપાણીના પાયો – પરિમાણને જાણતા હતા, તેઓ સેતુ - રસોમાં બાપુ - આસક્ત થતા નહોતા, તથા પોળો - ‘આજે અમુક જ મિઠાઈનું ભોજન લઈશ' આવી પ્રતિજ્ઞા પણ તેઓ કરતા નહોતા, આંખમાંથી ધૂળની રજકણોને કાઢવા માટે તેઓએ ક્યારેય પણ નષ્ઠિ - આંખનું નો વિ પળિયા - પ્રમાર્જન પણ નહી કરેલા - અને મુળી - તે મુનિ પ્રભુએ શા- સ્વયંના શરીરમાં જો વિ ફૂU - ક્યારેય પણ ખાજ ખણી નહોતી | ૨૦ ||
પ્રભુ મહાવીર સ્વામી તિથિં - તિછ પેદા ન દેખતા એવાવ - ૨ - અને પિન્કંગો - પાછળ પણ ગર્વ પેહા - ન દેખતા એવા પંથપેઢી – એકમાત્ર સ્વયંના માર્ગને જ દેખતા એવા નયના - જયણાપૂર્વક વેર - ચાલતા હતા, તથા કોઈના દ્વારા પૂછવા છતાં પણ સામાસી - અમાળી - કાંઈ ન બોલતા એવા સર્ષ ગુરૂ - મૌન રહેતા હતા. / ૧ //
મારે – અનગાર ભગવાન મહાવીરસ્વામી સિસિસિ - સિસિમ - શિશિર ઋતુના સિદ્ધપડિવો - આરંભમાં જ તેને તે વā - દેવદૂષ્ય વસ્ત્રને સિM - ત્યાગ કરી વાડું - વાહૂ - ભૂજાઓને પસાgિ - ફેલાવીને પરવિને - ચાલતા હતા, પરંતુ ઠંડીથી પીડિત થઈને ભૂજાઓને સંકુચિત કરીને તથા ઘંઘતિ - વિંઘમિ - ખભાઓનું વિવિયાળ - અવલંબન લઈને ઘો - ઉભા રહેતા નહોતા. // રર . (૨૦)ઇxxwwwwxJx8908exઇex0o88xg|ી પાવા સૂવું