________________
યોગ્ય ગં - જે જિંa - કાંઈ ઉર્મ - ઉપાય ગાળે - સમજે તસ્લેવ - તે તેને વ્યંતરદ્ધા - સંલેખના કાલમાં જ આતંક ઉપસ્થિત થયે છતે વર્ષ - જલ્દીથી સિવિઝ - કરે અને ફરીથી સંલેખન કરે, અથવા આયુષ્યનો ઉપક્રમ ઉપસ્થિત થતો જાણી સંલેખના કાલમાં જ અનશન કરી લે. સારાંશ :- સમાધિના ઉપાયને જાણે અને આચરે. II૬ /
મુળા - ઉચિત અવસરને જાણવાવાળો મુનિ અને ગ્રામ ગયુવા - અથવા ને - જંગલમાં પંડિતું - સ્થંડિલ ભૂમિને પહિયા - પ્રમાર્જિત (મૂંજી) કરીને ગણાાં – તેને બેઈન્ડિયાદિ પ્રાણી રહિત વિMાથ - જાણીને તપાછું - તેની ઉપર તૃણને ઘાસને સંઘ - બિછાવે. || ૭ |
બાહારો - આહારનો ત્યાગ કરીને સાધુ સુMિા - તે શય્યા ઉપર સૂઈ જાય. ત - ત્યાં પુદો - પરીષહ – ઉપસર્ગોથી ઘેરાયેલો સ્પર્શ થયેલો અહિયાત, - તેને સમભાવપૂર્વક સહન કરે. તથા માગુસેટિં - મનુષ્ય આદિ સંબંધી અનુકૂલ પ્રતિકૂલ ઉપસર્ગો વિપુકવું - પ્રાપ્ત થાય ત્યારે સાધુ સનં - સ્વયંની જ કવરે - મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. II II.
વે - જે સંસપI - કીડી, મૃગાલ, એટલે કે ભૂમિ પર ચાલવાવાળા પાણા - પ્રાણી છે ય - અને રે - જે ડું - ઉપર આકાશમાં ઉડવાવાળા ગીધ આદિ ૨ - તથા બહેરા - નીચે એટલે કે બિલમાં રહેવાવાળા સર્પાદિ પ્રાણી છે. જો તેઓ સંસળિયં - માસ અને લોહીનું મુખત્તિ - ભક્ષણ કરે તો કળે - સાધુ તેને ન તો મારે અને ન BHMS - રજોહરણથી પ્રમાર્જન પણ કરે નહીં II & II
પણ - લોહી અને માંસનું ભક્ષણ કરતા એવા ઉપરોકત પ્રાણી રેÉ - શરીરનો વિહિતિ - ઘાત કરે છે પરંતુ જ્ઞાનાદિનો નહીં, જેથી તે સાધુ અગાશો - તે સ્થાનથી જ
મને - દૂર હટે નહીં. માતહિં - આશ્રવોથી વિત્તેિહિં - અલગ થવાના કારણે તિષમાળો - આત્મિક સુખથી તૃપ્ત થયેલ મુનિ દેવાત - બધા કષ્ટોને સમભાવપૂર્વક સહન કરે. ૧૦ - ભાવાર્થ સંલેખના માટે ઉદ્યમવંત થયેલો સાધુ જીવન તથા મરણમાં સમભાવ રાખતો એવો નિર્જરાની અપેક્ષા કરે. કષાયાદિ આંતરિક શત્રુઓને તથા બહાર રહેવાવાળા શરીરના ઉપકરણોનો ત્યાગ કરીને અંતઃકરણની શુદ્ધિ કરે, આ પ્રકારે સમાધિમરણને પ્રાપ્ત કરવાવાળા બધી ઉપાધિઓથી રહિત થઈને પરમપદને પ્રાપ્ત કરે. .// ૫ || - સમાધિમરણની ઈચ્છા કરવાવાળા સાધુને શરીરમાં સંલેખના કરતા સમયે જો પ્રાણોનો શીઘ નાશ કરવાવાળો રોગ જો ઉત્પન્ન થઈ જાય તો એષણીય વિધિથી જે
શ્રી બાવાનાં સૂત્ર/999999999999999(૨૧)