________________
અન્નવાર્થ :- આબુપુત્રેળ - અનુક્રમથી ખારૂં - જેનું વિધાન કરેલ છે તે વિમોહા મોહરહિત ભક્તપરિક્ષા, ઈંગિતમરણ અને પાદપોપગમનરૂપ ત્રણ મરણોમાંથી કોઈ એકને સમાસખ્ત – પ્રાપ્ત કરીને સર્વાં - સર્વ કૃત્યાકૃત્યને ખન્ના - જાણીને અખેત્તિસ - અનીતૃશ એટલે જેના સમાન બીજા કોઈ નથી આ પ્રમાણે સારી રીતે વતુમંતો – સંયમી મમંતો – બુદ્ધિમાન્ થીરા - ધીર મુનિ સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરે. ॥ ૧ ॥
ગળુપુવેળ - અનુક્રમથી વિમોહ્રાફ - મોહરહિત ભક્તપરિજ્ઞા, ઈંગિતમરણ અને પાદપોપગમન નારૂં - જે છે તે સમાતખ્ત - પામીને સર્વાં – સર્વ કૃત્યાકૃત્યને છાવ્વા - જાણીને વસુમન્તો - સંયમી મડ્મો - બુદ્ધિમાન્ ધીરા - ધીર મુર્નિયો અપેત્તિસં - અજોડ સમાધિને ટકાવે ॥ ૧ ॥
–
ધમ્મત્ત – શ્રુત ચારિત્રરૂપ ધર્મના પા॥ - પારગામી બુઢ્ઢા - તત્ત્વજ્ઞ પુરૂષ સુવિદ્ વિ - બન્ને પ્રકારના અર્થાત્ બાહ્ય અને આત્યંતર પરિગ્રહને વિત્તામાં – જાણીને અને ત્યાગીને અનુપુથ્વી! - અનુક્રમથી સંયમની ક્રિયાઓનું પાલન કરીને સંહાણ - યથાયોગ્ય મરણનો નિશ્ચય કરીને ગરમો-મુળાલો – આરંભથી અથવા કર્મોથી તિ - છૂટી જાય છે. ॥ ૨ ॥
તે સાધુ તાણ – કષાયોને યશુ - પાતળા જિવ્વા - કરીને અપ્પાહારે - અલ્પ આહાર કરે, જો કોઈ કઠોર વચન કહે તો તેને તિતિવ્રુપ - સહન કરે. અજ્ઞ - જો આ પ્રકારે કરતો એવો મિલ્લૂ – સાધુ શિતાષ્ના - આહાર વિના ગ્લાનિને પ્રાપ્ત થાય તો પણ બહારસ્તેવ - આહારની મંતિય - પાસે પણ ન જાય. અર્થાત્ આહારની ઈચ્છા ન
કરે. ॥ ૩ ॥
સંલેખનામાં રહેલો સાધુ જ્ઞવિય - જીવનની ળ મિલેગ્ગા – ઈચ્છા ન કરે તથા મરણં વિ – મરણની પણ જો પત્યઃ - ઈચ્છા ન કરે, નીવિષ્ણુ - જીવન તા - તથા મળે - મરણ તુો વિ – બન્નેમાં પણ ળ સખ્ખિા - આસક્ત ન થાય. ॥ ૪ ॥
-
-
ભાવાર્થ :- શાસ્ત્રકારોએ જે ક્રમથી જે ક્રિયાનું વિધાન કરેલ છે તે જ પ્રકારે આચરણ કરતો એવો સંયમી મુનિ અંતિમ સમયમાં ઉપર બતાવેલ ત્રિવિધ મરણમાંથી યથા અવસરે કોઈ એક મરણ દ્વારા સમાધિપૂર્વક આ નશ્વર દેહનો ત્યાગ કરે. ॥ ૧ ॥
બુદ્ધિમાન્ સંયમીપુરૂષ યથાક્રમથી સંયમની ક્રિયાઓનું પાલન કરીને અંતિમ સમયમાં ઉપર દર્શાવેલ ત્રણ મરણમાંથી ક્યા મરણ માટે હું યોગ્ય છું ? આનિશ્ચય કરીને તે મરણ દ્વારા સમાધિપૂર્વક શરીર ત્યાગ કરીને આરંભથી નિવૃત્ત થઈ જાય છે અને અનુક્રમથી કર્મથી છૂટી જાય છે. ॥ ૨ ॥
(૨૧૨ નનનન નનનન નનનન શ્રી દ્વવારાંગ સૂત્ર