________________
वेत्यादि पर्यालोच्य अनीदृशम् अनन्यसदृशं स्वपरपक्षस्थापनव्युदासद्वारेण आवेदयेत् । यदिवा सामर्थ्यविकलः स्यात् कुप्यति वा कथ्यमाने तर्हि वागुगुप्त्या व्यवस्थितः सन् गोचरस्य पिण्डविशुद्ध्यादेराचारगोचरस्य आनुपूर्वेण सम्यक् शुद्धिं प्रत्युपेक्षेत आत्मगुप्तः सन् । बुद्धेरेतत् પ્રવેવિતમિતિ ॥ ૨૦૪ ||
-
-
અન્નયાર્થ :- મૈં – જે મે – આ કોઈ ગૃહસ્થ વસ્તુ - નિશ્ચયથી મિવવું - સાધુને મુદ્દા - પૂછીને વા - અથવા અમુદ્દા - વગર પૂછે આહત્ત્વ શૈયા - દ્રવ્ય ખરચીને આહારાદિ તૈયાર કરીને સાધુને આપવા માગે છે પરંતુ સાધુ આ વાતને જાણીને આહારાદિને ગ્રહણ કરવાની ના પાડી દે છે, ત્યારે ક્રોધાવેશમાં થઈને ગૃહસ્થ સંતિ - તે સાધુને કષ્ટ આપે છે તે – તે સ્વયં દંતા – હણે છે હૈં – અને બીજાઓને કહે છે કે દ - આને મારો હળદ - આને જીવથી મારો છિંવઃ - આને છેદન કરો વજ્જ – બાળો પવદ - પકાવો ઞનુંપદ - આના વસ્ત્ર આદિ લૂંટી લો વિભુંપન્ન - આનું સર્વસ્વ લઈ લો સહસાહ આનો જલ્દીથી ઘાત કરી નાંખો વિપ્પરામુતઃ - આને વિવિધ પ્રકારે પીડિત કરો. તે – આ ઉપરોક્ત ાસે – દુઃખોને એટલે કે પરિષહોને પુો – પ્રાપ્ત કરીને હીરો – ધીર પુરૂષ અહિયાત! - સમભાવપૂર્વક સહન કરે, અલુવા - અને ં - તે પુરૂષની તળિયા યોગ્યતાનો વિચાર કરીને આવોયર - સાધુઓના આચાર-આદિનું આવà - કથન કરે બહુવા - અથવા અનૈત્તિí - અન્ય સવૃશ અર્થાત્ પરપક્ષ ખંડન પૂર્વક સ્વપક્ષ સ્થાપનારૂપ તત્ત્વનું કથન કરે અનુવા - અથવા વઘુત્તીy - કહેવાથી ક્રોધ ભરેલો હોય તો વચનગુપ્તિ કરે એટલે કે મૌન રહે. આ પ્રકારે આયપુત્તે - આત્મગુપ્ત સાધુ અનુપુર્વેન - અનુક્રમથી ગોયરસ્ત - પિંડવિશુદ્ધિનો સંö - સમ્યક્ પ્રકારથી હિતેહપુ - નિરંતર હંમેશા ઉપયોગ રાખે છ્યું - આ યુદ્ધેતૢિ - બુદ્ધ એટલે કે તત્ત્વજ્ઞ પુરૂષોએ વેડ્યું – કહેલ છે.
–
-
ભાવાર્થ :- કેટલાક ભદ્ર-ભોળા લોકો સાધુઓના આચારથી અનભિજ્ઞતા, અજ્ઞાનતાના કારણથી સાધુઓના નિમિત્ત અશનાદિ તૈયાર કરાવે છે. પરંતુ જ્યારે સાધુને આ વાતની ખબર પડે તો, તે અશનાદિને ગ્રહણ કરતા નથી, જેથી તે ગૃહસ્થો ક્રોધવાળા થઈ જાય છે અને સાધુઓને વિવિધ પ્રકારથી કષ્ટ-દુઃખ આપે છે તે સમયે સાધુઓએ તે કષ્ટોને ધૈર્યતા અને સમભાવપૂર્વક સહન કરે પરંતુ સ્વયંના સંયમમાં કોઈપણ પ્રકારનો દોષ લાગવા ન દે, જો અવસર હોય તો સાધુ તે પુરૂષને સમયાનુસાર ઉપદેશ આપે અન્યથા મૌન રહીને તે પરિષહોને સમતાપૂર્વક સહન કરે. આંવા મુનિ જલ્દીથી જ સંસારસાગરથી પાર થઈ જાય છે, તેમ શ્રી તીર્થંકરપ્રભુએ ફરમાવેલ છે.
11 208 11
(૨૧૬ નનન નનન નનøઅને શ્રી આચારાંગ સૂત્ર