________________
अरण्ये । अतस्तं धर्ममाजानीत प्रबेदितं माहणेण - भगवता मतिमता - केवलिना । किम्भूतो धर्म इत्याहयामास्त्रयः । यामा व्रतविशेषाः प्राणातिपातमृषावाद - परिग्रहविरतिरिति, अदत्तादानमैथुनयोः परिग्रह एवान्तर्भावात् त्रयग्रहणं, यदिवा यामा वयोविशेषास्तद्यथा - अष्टवर्षादात्रिंशतः प्रथमस्तत उर्ध्वमाषष्टेः द्वितीयः, तत उर्ध्व तृतीय इति अति बालवृद्धयोर्व्युदासः, यदिवा यम्यते - उपरम्यते संसारभ्रमणोदेभिरिति यामाः - ज्ञानदर्शनचारित्राणीति उदाहृता येषु इमे आर्याः सम्बुध्यमानाः समुत्थिताः, ये निर्वृताः पापेषु कर्मसु अनिदानास्ते व्याख्याताः - प्रतिपादिता इति ॥ २०० ॥
-
અન્વયાર્થ :- તુપોળ – આશુપ્રજ્ઞ અર્થાત્ સદા (હંમેશા) ઉપયોગ રાખવાવાળા ગાળવા – કેવલજ્ઞાની અને પાસવા – કેવલદર્શની સે - તે મળવવા – પ્રભુ મહાવીરસ્વામીએ છ્યું - આ સ્વાદ્વાદનું નન્હા - જે પ્રકારે વેડ્યું - કથન કરેલ છે, તે આ બતાવેલ છે. હુવા - અથવા તેઓએ વો - ગોયરસ્ત પુત્તી – વચનની ગુપ્તિ અર્થાત્ ભાષાસમિતિનો ઉપદેશ આપેલ છે ત્તિ વેમિ - આ પ્રમાણે હું કહું છું. સત્ત્વત્ય - અન્યતીર્થિ સર્વત્ર પાä - પાપાનુષ્ઠાનની સમ્મä - સંમતિ આપે છે. તમેય - તે પાપાનુષ્ઠાનને વાવમ ઉલ્લંધન કરીને રહેવું જ્ઞ – આ માઁ - મહાન વિવેશે - વિવેક વિવાહિy – કહેલ છે. ધર્મ ગામે – ગ્રામમાં અનુવા અથવા રળે – જંગલમાં પણ થઈ શકે છે, કારણ કે ખેવ - ન તો ગામે – ગામ ધમ્મ - ધર્મનું કારણ છે અને જેવ - ન તો રળે – જંગલ ધર્મનું કારણ છે ગાવાળ ૢ - આ જાણો, મળયા – કેવલજ્ઞાની માળે” – ભગવાને વેડ્યું – આ ફ૨માવેલ છે. પ્રભુને તિષ્નિ - ત્રણ ખાયા - યામ અર્થાત્ વ્રત રત્નત્રય વાહિયા - ફરમાવેલ છે, ખેતુ – જેમાં સંવુમાળા – બોધને પ્રાપ્ત થયેલ મે – આ બારિયા - આર્ય લોક સમુદ્ધિયા - સમુપસ્થિત છે. જે – જે જીિવા - ક્રોધાદિના ઉપશમથી શાંત થયેલ છે તે – તે પાવૅનિં પાપ મેäિ - કર્મોથી રહિત અને અળિયાળા - નિદાન-નિયાણા રહિત વિવાદિયા કહેલા છે.
ભાવાર્થ :- વસ્તુ અનેકાંતાત્મક છે, એકાંતવાદી વસ્તુનું સાચું નિરૂપણ નથી કરી શકતા, તેઓને જીવાજીવાદિનું જ્ઞાન ન હોવાથી તેઓ પાપારંભ કરે છે અને પાપાનુષ્ઠાન કરવાની સમ્મતિ રજા આપે છે. તેઓનો અરણ્યવાસ જંગલમાં રહેવું પણ ધર્મનું કારણ નથી થઈ શકતું કારણ કે જે પુરૂષ સત્-અસત્તા વિવેકી હોય છે, તેઓને ધર્મ હોય છે. ગામ અથવા જંગલ ધર્મનું કારણ નથી, પરંતુ વિવેક જ ધર્મનું કારણ છે તે વિવેક આત્મામાં જ હોય છે, વાસ્તવમાં ખરેખર આત્માનો સ્વભાવ જ ધર્મ છે.
આ સૂત્રમાં ત્રણ વ્રતોનું કથન કરેલ છે, જેમકે પ્રાણાતિપાતવિરમણ મૃષાવાદ વિરમણ અને અપરિગ્રહ, અદત્તાદાન અને મૈથુનનો અહીંયા અપરિગ્રહમાં સમાવેશ (અન્તર્ભાવ) કરેલ છે, અથવા અહીંયા ‘યામ' શબ્દથી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ (૨૪૮)IXXIX X X XXX XXXJX |શ્રી આચારાંગ સૂત્ર