________________
वियुञ्जन्ति - विविधं प्रयुअन्ति, तद्यथा - अस्ति लोकः, नास्ति लोकः, ध्रुवो लोकः, अध्रुवो । लोकः, सादिको लोकः, अनादिको लोकः, सपर्यवसितो लोकः, अपर्यवसितो लोकः, सुकृतमिति, दुष्कृतमिति वा, कल्याण इति वा, पाप इति वा, साधुरिति वा, असाधुरिति वा, सिद्धिरिति वा, . असिद्धिरिति वा नरक इति वा अनरक इति वा यदिदं विप्रतिपन्ना मामकम् आत्मीयं धर्म प्रज्ञापयन्तः स्वतो नष्टाः परानपि नाशयन्ति । अत्रापि - अस्ति लोको नास्ति वेत्यादौ जानीत अकस्मात् हेतोरभावात् । एवं तेषां नो स्वाख्यातो धर्मो न सुप्रज्ञापितो धर्मो भवतीति ॥ १९९ ॥
અન્યથાર્થ :- રૂ - આ સંસારમાં સિ - કેટલાક મનુષ્ય મારો - આચાર સંબંધી જ્ઞાનથી નો સુલતે મવડું - સારી રીતે પરિચિત હોતા નથી, તે - તે રૂ. - આ લોકમાં માપી - આરંભાર્થી એટલે કે આરંભ કરવાવાળા હોય છે. અનુવયના - તેઓ દેશિક ભોજનાદિમાં ધર્મ બતાવે છે, “પાળે - પ્રાણિયો ન - મારો આ પ્રમાણે કહીને હાથમાળા - પ્રાણિહિંસાની આજ્ઞા આપે છે, અર્થાત્ પ્રાણિની હિંસા કરાવે છે ય - અને હળવો - પ્રાણિયોની હિંસા કરવાવાળાને સમજુનાગમાળા - સારો માને છે એટલે કે પ્રાણિહિંસાનું અનુમોદન કરે છે. વા - અથવા gિi - અદત્ત એટલે કે સ્વામી દ્વારા નહીં અપાયેલ છતાં તેની વસ્તુને સાવયંતિ - ગ્રહણ કરે છે. પા - અથવા વાયાડ - વિવિધ પ્રકારના વચન વિસ્તૃતિ - બોલે છે. તે નહીં - જેમ કે તો - લોક અત્રિ - છે, તો - લોક ત્યિ - નથી, તો - લોક જુવે - ધ્રુવ છે, તો - લોક અધુરે - અધ્રુવ છે. તો સપષ્યવસા - લોક સંપર્યવસિત છે - સાન્ત છે, તો અપઝવા - લોક અપર્યવસિત છે - અંતરહિત છે, સુડેત્તિ - સુકૃત યુવરાત્તિ - દુષ્કૃત જ્ઞાત્તિ - પુણ્ય પત્તિ - પાપ સાત્તિ - સારો ગણાહુતિ - ખરાબ સિદ્ધાંત - સિદ્ધિ ગાિિત્ત -
અસિદ્ધિ રિત્તિ - નરક વા - અને મારૂત્તિ - અનરક છે. માં - આ પ્રકારે વિપડિવા - પરસ્પર મતભેદ રાખતા એવા વાદી લોક માનમાં - પોતપોતાના ઘM - ધર્મને પ્રવેમાળા - શ્રેષ્ઠ બતાવે છે. સ્થવિ - આ વિષયમાં નાપદ - જાણવું જોઈએ કે પર્વ - આ પ્રકારે વિરા - યુક્તિ સંગત ન હોવાના કારણે તેહિં - તેઓનો ધર્મ જો સુવા - સ્વાખ્યાત સારી રીતે ઉપદેશેલો છે નહીં અને ઘને - તેઓનો ધર્મ છો
- સુપ્રજ્ઞપ્ત યુક્તિ યુક્ત પણ નથી.
ભાવાર્થ - જગતમાં જે લોકોને અશુભકર્મોનો ઉદય થાય છે. તેઓ મોકોપયોગી આચારને સારી રીતે નથી જાણતા, તેઓ ગૃહસ્થાવાસને છોડીને પણ શુદ્ધ સંયમનું પાલન નથી કરતા, સંયમની ક્રિયાઓથી ઘબરાઈને આરંભાદિમાં પ્રવૃત્તિ કરવા લાગી જાય છે અને તેઓ અદત્ત ચોરી કરીને પણ ગ્રહણ કરવા લાગી જાય છે તેથી તેઓ મિથ્યા ખોટું વચન પણ ઉચ્ચારે છે તેમાંથી કેટલાક વાદી લોકો જીવ-અજીવ-સ્વર્ગ
(૨૪)થ666666@666666666 શ્રી બાવાર સૂત્ર