________________
अशीला' इति अनुवदतः पश्चाद्वदतो द्वितीया मन्दस्य पार्श्वस्थादेर्बालता, तथाहि -एकं तावत् स्वचारित्रापगमः पुनरपरानुद्यतविहारिणोऽपवदत इत्येषा द्वितीया बालता-बालभाव इति ॥१८९॥
अन्वयार्थ :- शीलमंता - शील संपन्न उवसंता - उपशांत ने संखाए - विवे पूर्व रीयमाणा - संयमनुं पालन उरवावाणा साधुखोने असीला - 'आ अशीस छे' अणुवयमाणस्स - खाम उडेवावाणा मंदस्स-भूर्जनी बिइया-खा जी बालया-भूर्णता छे.
ભાવાર્થ :- જે પુરૂષ શીલસંપન્ન છે, કષાયો શાંત થવાથી ઉપશાંત છે તથા વિવેકપૂર્વક સંયમનું પાલન કરે છે આવા મહાત્માઓને અશીલ કહેવું તે અજ્ઞાનિઓનું કામ છે, તે અજ્ઞાની સ્વયં સંયમનું પાલન કરતા નથી, આ તેઓની પહેલી મૂર્ખતા છે, અને સંયમ પાલન સારી રીતે કરવાવાળા મહાત્માઓને અશીલ કહેવું તે તેની બીજી भूर्खता छे. ॥ १८८ ॥
भावार्थ :- जो पुरुष शीलसम्पन्न हैं, कषायों के शान्त होने से उपशान्त हैं तथा विवेक पूर्वक संयम का पालन करते हैं। ऐसे महात्माओं को अशील कहना अज्ञानियों का काम है । वे अज्ञानी स्वयं संयम का पालन नहीं करते हैं यह उनकी पहली मूर्खता है और संयम का पालन करने वाले महात्माओं को अशील कहना यह उनकी दूसरी मूर्खता है ॥ १८९ ॥
अपरे तु पुनर्वीर्यान्तरायोदयात् स्वतोऽवसीदन्तोऽप्यपरसाधुप्रशंसासमन्विता यथावस्थिताचारगोचरमावेदयेयुरित्येतद्दर्शयितुमाह -
णिय़ट्टमाणा वेगे आयारगोयरमाइक्खंति, णाणभट्ठा
दंसणलूसिणो ॥ १९० ॥
•
संयमाद् लिङ्गाद्वा निवर्तमाना अनिवर्तमाना वा एके आचारगोचरमाचक्षते, न पुनर्यथा - ज्ञानभ्रष्टा दर्शनलूषिणः सम्यग्दर्शनविध्वंसिनः स्वतो विनष्टा अपरानपि शङ्कोत्पादनेन सन्मार्गाज्यावयन्तीति ॥ १९० ॥
अन्वयार्थ :- णियट्टमाणा - संयभथी निवृत्त थंतां सेवा एगे - डोई डोई आयारगोयरं - खायारना स्व३पने आइक्खंति - थोडं थोडं बतावे छे. परंतु णाणभट्ठा - ज्ञानभ्रष्ट ५३५ दंसणलूसिणो दर्शननो नाश झरी नांचे छे.
ભાવાર્થ :- કોઈ પુરૂષ કર્મના ઉદયથી સંયમનું પૂર્ણતયા પાલન કરવામાં સમર્થ નથી થતાં તો પણ તેઓની પ્રરૂપણા શુદ્ધ હોય છે. આ પુરૂષોનાં આચારમાં દોષ હોવા છતાં જ્ઞાનમાં કોઈ દોષ નથી. જેથી તે જ્ઞાનથી ભ્રષ્ટ ન હોવાના કારણે દર્શનને દૂષિત કરતા નથી. પરંતુ જે જ્ઞાનથી પણ ભ્રષ્ટ છે અને સ્વયંનું અસંયમજીવન તથા શિથિલાચારનું સમર્થન કરતો હોય અને તેને શાસ્ત્ર સમ્મત બતાવવાની ધૃષ્ટતા કરે છે તેઓ દર્શનનો · नाश ईरवावाणा महा ज्ञानी छे. ॥ १८० ॥
आचारांग सूत्र ७७७७७)))))এএ6এ6এএএ-এ- २३१