SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ કલેશ ઉત્પન્ન કરે છે. U - આ રોજા - ગંડમોલાદિ રોગોને ઉત્પન્ન થયેલા ડ્યિા - જાણીને બારી - તેનાથી આતુર થયેલા તે પ્રાણી વદુ પરિણાવU - પ્રાણિયોને ઘણો પરિતાપ આપે છે પરંતુ ચિકિત્સાવિધિ શર્ત - કર્મને શાંત કરવામાં સમર્થ બને છે નહીં પાત - આ દેખો, એટલે અહિં - આ ચિકિત્સાવિધિયોથી તવે - તમોને - પ્રયોજન છે નહીં, જેથી મુળી - હે મુનિ ! - આ સાવદ્ય ચિકિત્સામાં થવાવાળી જીવહિંસા મહમર્થ - મહાન ભયદાયક છે પાd - આ દેખો, આ પ્રમાણે દેખીને જંગ - કોઈપણ પ્રાણીનો બાફવાફM - અતિપાત ન કરો એટલે કે કોઈપણ જીવની હિંસા ન કરો. ભાવાર્થ :- આ શરીર ભુસાની મુઠ્ઠી-ડાંગરના છોતરાની માફક સારહીન અને નશ્વર છે. તો પણ અજ્ઞાની જીવ તેને સુખી બનાવવા માટે વિવિધ પ્રકારના પાપોનું સેવન કરે છે અને તેનાથી કર્મોને બાંધીને અનેક વખત મૃત્યુને પ્રાપ્ત કરે છે. તે અજ્ઞાની જીવ પાપકર્મોના અનુષ્ઠાનથી ઘણા દુઃખોથી યુક્ત હોય છે. તેઓના શરીરમાં રોગ ઉત્પન્ન થવાથી તેના નિવારણ માટે સાવદ્ય (પાપકારી) ચિકિત્સા દવા કરે છે, પરંતુ તે અજ્ઞાની જીવ આટલું પણ વિચારતો નથી કે પૂર્વમાં કરેલ પાપના ફળસ્વરૂપ આ રોગ ઉત્પન્ન થયેલ છે. એટલે જ તેનું ફળ ભોગવ્યા વિના જીવહિંસાથી તેનું નિવારણ કેવી રીતે થઈ શકે ? જીવહિંસા કરવાથી તો વધારે દુઃખની વૃદ્ધિ થાય છે એટલે પ્રાણાતિપાતમય દવામાં પ્રવૃત્તિ ન કરવી જોઈએ, પ્રાણાતિપાત મહાન ભયનું કારણ છે, પ્રાણાતિપાતથી આઠેય કર્મોના બંધ થાય છે. જેથી કોઈ પણ પ્રાણીનો ઘાત વધ નહીં કરવો જોઈએ. ૧૭૮ | भावार्थः- यह शरीर भूसे की मुट्ठी की तरह सारहीन और नश्वर है तो भी अज्ञानी जीव उसे सुखी बनाने के लिए नाना प्रकार के पापों का सेवन करते हैं और उनसे कर्मो को बांध कर अनेकों बार मृत्यु को प्राप्त करते हैं । वे अज्ञानी जीव पाप कर्मों के अनुष्ठान. से बहुत दुःखों से युक्त होते हैं । उनके शरीर में रोग उत्पन्न होने पर उनकी निवृत्ति के लिए सावध चिकित्सा करते हैं । किन्तु वे अज्ञानी इतना नहीं सोचते कि - पूर्वकृत पाप के फलस्वरूप यह रोग उत्पन्न हुआ है इसलिए उसका फल भोगे बिना जीव हिंसा से इसकी निवृत्ति कैसे हो सकती है ? जीवहिंसा से तो दुःख की वृद्धि होती है । इसलिए प्राणातिपातमय चिकित्सा में प्रवृत्ति नहीं करनी चाहिए । प्राणातिपात महान् भय का कारण है । प्राणातिपात से आठों ही कर्मों का बन्ध होता है अतः किसी भी प्राणी का घात नहीं करना चाहिए ॥१७॥ तदेवं रोगकामातुरतया सावयानुष्ठानप्रवृत्तानां महाभयं प्रदर्श्य तद्विपर्यस्तानां सस्वरूपां गुणक्तां दिदर्शयिषुः प्रस्तावनामारचयवाह आयाण भो ! सुस्सूस भो ! धूयवायं पवेयइस्सामि इह खलु अत्तत्ताए तेहिं तेहिं कुलेंहिं ૨૧૪Jથઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇઇ
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy