SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદ્રવ કરવા યોગ્ય સમજો છો, તે તમે જ છો, બંનૂ - સરળ સ્વભાવવાળા સાધુ પર્વ પડવુંગીવી - ઉપરોક્ત બતાવેલ વિવેકપૂર્વક સ્વયંનું સંયમજીવન વ્યતીત કરે છે, તહાએટલે જ હંતા - કોઈ પ્રાણીનો ઘાત ન કરે અને વ થાય, -ને બીજા પાસે કરાડવાવે તથા અનુમોદન પણ ન કરે, ગં - કારણ કે કપાળે - સ્વયંની આત્માને જ અર્થાત્ હિંસા કરવાવાળા પુરૂષને જ મજુતવેથi – પ્રાણિયોની હિંસાના દુઃખરૂપ ફળ ભોગવવા પડે છે આ પ્રમાણે જાણીને દંતયં - કોઈને મારવાની મિલ્યા - ઈચ્છા ન કરે. ભાવાર્થ :- હિંસક હોય તેને હિંસાથી નિવૃત્ત થવા (અટકાવા) ઉપદેશ આપતા શાસ્ત્રકાર ફરમાવે છે કે તમો જે જીવને કષ્ટ આપવા યોગ્ય, પરિતાપ-દુઃખ ઉપજાવવા યોગ્ય યાવતુ મારવા યોગ્ય સમજો છો તે પ્રાણી તમારી સમાન છે. શીર-પગ-પીઠ અને પેટવાળા છે. જો કોઈ પ્રાણી તમોને દુઃખ આપે યાવતુ મારવા માટે આવતો હોય તો તેને દેખીને જે પ્રકારે તમોને દુઃખ થાય છે તેમ જ તે પ્રકારે બીજા જીવોને પણ થાય છે અથવા જે કાયાને તમો હત્યા કરવા યોગ્ય માનો છો તે કાયામાં તમોએ હજારો વાર જન્મધારણ કરેલ છે એટલે તમો સમજો કે તે તમો જ છો. આ પ્રકારે વિચાર કરીને જે પુરૂષ સમસ્ત જીવરાશિને આત્મતુલ્ય સ્વઆત્મવત્ સમજે છે તે જ શ્રેષ્ઠ છે. જે જીવોની હિંસા કરાય છે તેનું ફળ સ્વયંને.જ ભોગવવું પડે છે. જેથી કોઈપણ પ્રાણીની (જીવની) સ્વયં હિંસા ન કરે, ન બીજા પાસે કરાવે અને જે કરતાં હોય તેની અનુમોદના પણ ન કરે. ૧૬૪ __ भावार्थ :- हिंसक हो उसको हिंसा से निवृत्त होने के लिए उपदेश देते हुए शास्त्रकार फरमाते है कि आप जो जीवको कष्ट देने योग्य, परिताप-दुःख देने योग्य, यावत् मारने योग्य समजते हो वो प्राणी आपके समान है । शर-पैर-पीठ एवं पेटवाला है। यदि कोइ प्राणी आपको दुःख दे यावत् मारने के लिए आता हो तो उसे देखकर आपको जीतना दुःख होता है उसी तरह बाकी सब जीवो को भी होता है । जो काया को आप हत्या करने योग्य मानते हो उस काया ने हजारोबार जन्म धारण किया है इसलिए आप समजो कि वो आप ही है। इस प्रकार से सोचो की जो पुरुष समस्त जीवराशि को आत्मतुल्य स्वआत्मवत् समजे वो ही श्रेष्ठ है। जो जीवो की हिंसा होती है उसका फल स्वयं को ही भूगतना पडता है । इसलिए कोई भी प्राणी (जीव) की स्वयं हिंसा न करे, न दूसरों के पास करावे और जो करता हो उसकी अनुमोदना भी न करे ॥ १६४ ॥ ... ननु चाऽऽत्मनाऽनुसंवेदनमित्युक्तं तच्च नैयायिकादीनामात्मनो भिन्नेन गुणभूतेनैकार्थसमवायिना ज्ञानेन भवति तथा भवतामपि उतान्यथा ? उच्यते - . जे आया से विण्णाया जे विण्णाया से आया, जेण वियाणइ से आया तं पडुच्च पडिसंखाए, एस आयावाई समियाए परियाए वियाहिए त्ति बेमि | ઉદ્દલ .. મિ ગાવાતા દૂa99999999999999(૦૨૭
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy