________________
तदहं ब्रवीमि यद्गुण आचार्यो भवति, तद्यथा-अपि हृदः प्रतिपूर्ण समे भूभागे तिष्ठति उपशान्तरजाः संरक्षन् सारक्षन् वा सह यादोगणैरात्मानमारक्षन् हृदस्तथाऽऽचार्योऽपि सह शिष्यैरात्मानम् आरक्षन् । स आचार्यस्तिष्ठति स्रोतोमध्यगतः श्रुतार्थदानग्रहणसंभवात् । स पश्य सर्वतो गुप्तः - इन्द्रियनोइन्द्रियगुप्तया गुप्तोऽक्षोभ्य इति । पश्य लोकेऽन्येपि महर्षयः साधवो ये च प्रज्ञानवन्तः प्रबुद्धा आरम्भोपरताः । सम्यगेतदिति पश्यत, ते कालस्य-समाधिमरणकालस्य काझ्या परिव्रजन्तीति ब्रवीमि ॥१६॥
અનાર્થ :- તે વેમ - કહું છું તે નહીં - જેમ કે પgિm – જલથી પરિપૂર્ણ સમંતિ - સરખી મોમે - ભૂમિ ઉપર વિ - રહેલો ઉવસંત - રજથી રહિત સાવિનાને - વિવિધ પ્રકારના જલચર જીવોની રક્ષા કરતો એવો. સોયમન્ના - સ્રોતના મધ્યમાં રહેલો તથા સગો - ચારે બાજુથી ગુજ્જ - સુરક્ષિત વિ છે - કોઈ એક દર - સરોવર છે, આ પ્રમાણે પાd - દેખો અર્થાત્ સમજો. આ પ્રમાણે તો - લોકમાં રે - જે vળાનમંતા – જ્ઞાનવંત એટલે કે આગમોને જાણવાવાળા પવૃદ્ધા - પ્રબુદ્ધ એટલે કે વસ્તુના યથાર્થ સ્વરૂપના જ્ઞાતા અને સામેવાળા - આરંભથી રહિત મહેસિનો - મહર્ષિ છે, તે મહર્ષિ સન્મતિ - તે સરોવરની સમાન છે, આ પ્રમાણે પદ - દેખો એટલે કે સમજો, તેઓ નિ - સમાધિની #- આકાંક્ષા-ઈચ્છા કરતા એવા વ્યક્તિ - સંયમનું પાલન કરે છે ત્તિ વેર - આ પ્રમાણે હું કહું છું.
ભાવાર્થ :- અહીંયા આચાર્યને સરોવરની ઉપમા આપેલ છે. ૧. એક સરોવર એવું છે કે જેમાંથી પાણી બહાર નીકળે છે અને બહારથી પાણી
આવે પણ છે તેમાં આ સરોવરની સમાન આચાર્ય જ્ઞાનનું આદાન-પ્રદાન બેઉ કરે, તેઓનો જ અહીંયા અધિકાર છે. જેમ તલાવ નિર્મલ પાણીથી ભરેલું હોય તેમ આચાર્ય પણ પાંચ પ્રકારના આચાર, આઠ પ્રકારની સંપદા અને જ્ઞાનાદિકથી પરિપૂર્ણ હોય છે. તેઓ સ્વયં પ્રાણિયોની રક્ષા કરે છે અને અહિંસાનો ઉપદેશ આપીને બીજાઓ પાસે પણ રક્ષા કરાવે છે. તેઓ બધા પ્રકારથી ઈન્દ્રિય અને મનની ગુપ્તિથી રક્ષિત હોય છે. જેમ ગંગા-પ્રપાતકુંડ-ઉદાહરણરૂપે ગણધરભગવંત તથા તેઓની પાટે આવેલ આચાર્ય ભગવંત... બીજા નંબરમાં સરોવર એવું છે જેમાંથી પાણી નીકળ્યા જ કરે છે, પરંતુ નવું પાણી આવતું નથી. જેમ પદ્મદ્રહ – ગંગાનું ઉદ્ગમસ્થાન, ઉદાહરણ તીર્થંકરપ્રભુ..
(૧૦)0000000000000 શ્રી ગાવાર સૂત્ર