________________
સ્વયંના આત્મા દ્વારા કરશન્ન - ન કરવા યોગ્ય તં - તે પર્વ - પાપ વેબ્સ - કર્મનો ળો ગorણી - અન્વેષણ ન કરે અર્થાત્ આચરણ ન કરે. નં - જેણે સમંતિ - સમ્યજ્ઞાન અથવા સમ્યક્દર્શન પસહ - દેખો તે - તેણે મોમાં તિ - સંયમરૂપ પાસદ - દેખો અને - જેણે ગોળ તિ - સંયમરૂપ પસદં - દેખો તેં – તેને સતિ - સમ્યક્દર્શન પસદં - દેખો, સિદ્ધિ - શિથિલ અર્થાત્ સંયમ અને તપમાં જે દ્રઢ નથી, ગાફઝમાહિં અખિનાહિં - જે પુત્ર-સ્ત્રી આદિના અનુરાગથી અનુરક્ત છે, ગુણાસાહિં - જે શબ્દાદિ વિષયોના સ્વાદમાં આસક્ત છે, વંસનાહિં - જે માયાવી અને પોર્દિ-પ્રમાદી છે, જેમાવહિં - જે ગૃહસ્થાવાસમાં રહે છે તેઓની સાથે રૂ - તેઓનું અર્થાત્ સંયમનું . સર્ક્સ - પાલન કરવું શક્ય નથી, મુળી - મુનિ મોષ - સંયમને સમાયા - સ્વીકાર કરીને
મારીરાં - કર્મ શરીરનો એટલે કે કર્મોનો ધુળ - વિનાશ કરે, સત્તળિો - સમ્યક્ત્વદર્શી વીરા - વીરપુરૂષ પd - આન્તપ્રાન્ત અને કૂર્દ - લુખા સેવંત્તિ આહારનું સેવન કરે છે, તે - આ મુળી - મુનિ ગોકાતે - સંસારરૂપ સમુદ્રને તરવાવાળો તો - તરેલો કુરે - મુક્ત અને વિરV - વિરત (અટકેલો) વિવાહિv - કહેલો છે. ત્તિ - ' આ પ્રમાણે હું કહું છું.
ભાવાર્થ :- પદાર્થોના યથાર્થ (સત્ય) સ્વરૂપને જાણવાવાળો અને માનવાવાળો મુનિ સાવઘ (પાપકારી) કર્મનું અનુષ્ઠાન કરે નહીં, સમ્યગંજ્ઞાન હોવાથી પાપકર્મોનો ત્યાગ અને સંયમનું અનુષ્ઠાન થાય છે એટલે કે કારણ અને કાર્યને અભિન માનીને શાસ્ત્રકાર ફરમાવે છે કે જે સમ્યગૃજ્ઞાન છે તે જ સંયમનું અનુષ્ઠાન છે, અને જે સંયમનું અનુષ્ઠાન છે તે જ સમ્યગજ્ઞાન છે. સમ્યગ્રજ્ઞાન અને સમ્યગદર્શન જ સમ્યચરિત્ર છે તથા સમ્યફચારિત્ર જ સમ્યગુજ્ઞાન અને સમ્યગદર્શન છે. નૈૠયિક સમ્યકત્વ સાતમે ગુણઠાણે હોવાથી સમ્યફજ્ઞાનદર્શન અને તેનું તેનું કાર્ય સમ્યફચારિત્ર પરસ્પર એક સાથે જ હોય છે.
સંયમનું પાલન કરવું સહેલું (સરળ) નથી, દરેક જીવો સંયમનું પાલન કરી શકતા નથી. તપ-સંયમમાં શિથીલ, સ્ત્રી-પુત્રાદિમાં મમત્વ રાખવાવાળા, શબ્દાદિ વિષયોમાં આસક્ત, માયાવી અને પ્રમાદી ઘરવાસમાં વસતા પુરૂષોથી સમસ્ત પાપોના ત્યાગરૂપ સંયમનું પાલન થઈ શકતું નથી પરંતુ સંસારના સ્વરૂપને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરવાવાળા અને કર્મોને ભેદવામાં નિપુણ મુનિ જ ખરેખર સંયમનું પાલન કરી શકે છે. સમ્યક્દર્શની અને સમતાધારી તેઓ અત્ત-પ્રાન્ત અને લુખ્ખા આહારનું સેવન કરી સંયમયાત્રાનો નિર્વાહ કરે છે અને તપ દ્વારા કર્મોનો ક્ષય કરીને સિદ્ધ-બુદ્ધ એટલે મુક્ત થઈ જાય છે. (મોક્ષમાં જાય છે.) / ૧૫૫ / -
(૧૮)થUJથઇથઇથ000થઈથઇથઇથgooથઇ
શ્રી બાવાર સૂત્ર