SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ मए संधी झोसिए एवमण्णत्थ संधी दुज्झोसर भवइ, तम्हा बेमि णो णिण्हवेज्ज वीरियं ॥ १५१ ॥ यावन्त केचन लोके अपरिग्रहवन्तः ते यतयः । एतेषु - अल्पादि - द्रव्येषु यदिवा परिग्रहवत्सु मुर्छामकुर्वन्तः चैव अपरिग्रहवन्तो भवन्ति । श्रुत्वा वाचं मेधावी तथा पण्डितानां तद्वचनं निशम्य त्यागादपरिग्रहो भवति । समतया शमितया वा धर्म आर्यैः प्रवेदित । यथाऽत्र - मोक्षमार्गे मया सन्धिः मोक्षसन्धिः - ज्ञानादिको झोषितः - सेवितः कर्मसन्धिर्वा क्षपितः एवमन्यत्र - अन्यतीर्थिकप्रणीते मोक्षमार्गे सन्धिर्दुर्झाष्यो भवति । तस्माद् ब्रवीमि नो निहन्यात्- निगूहयेद् वीर्यमिति ॥१५१॥ અન્યયાર્થ :- સોયંતિ - લોકમાં આવતી - જેટલા વવંતી - કોઈ અજ્ઞાવંતી પરિગ્રહરહિત છે તુ ચેવ - થોડા-ઘણા આદિ બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવાથી તથા આ છ કાયોમાં મમતાના અભાવથી જ અશિાવતી - અપરિગ્રહી હોય છે, એટલે મેહાવી - મર્યાદામાં રહેલા બુદ્ધિમાન્ પુરૂષ વર્લ્ડ - તીર્થંકરપ્રભુના વચનોને સોન્દ્ર - સાંભળીને તથા પડિયાળ - પંડિત અર્થાત્ ગણધરો અને આચાર્યોના વચનોને બિસમિયા - સાંભળીને અપરિગ્રહી થાય છે, ગારિfi - આર્યપુરૂષોએ સમિયા! - સમભાવથી ધર્મો – ધર્મ પવે! - કહેલ છે, પ્રભુએ ફરમાવેલ છે કે નહીં - જે પ્રકારે ત્ય - આ ધર્મમાં મચ્છુ - મેં સંધી - કર્મસંતતિ (કર્મપરંપરા) નો જ્ઞોસિપ – ક્ષય કરેલ છે વં - તે પ્રમાણે બળત્ય – અન્ય ધર્મમાં રુખ્સોત! મવદ્ – કર્મોનો ક્ષય કરવો સંભવ નથી, તદ્દા - એટલે મિ – હુંકહું છું કે વીષે - તપમાં વીર્ય - પરાક્રમને નો નિવેખ્ખ છુપાવવું ન જોઈયે. – - ભાવાર્થ :- તીર્થંકરપ્રભુનો ઉપદેશ સાંભળીને અને તીર્થંકર પ્રભુએ પ્રરૂપેલ આગમના રહસ્યોને જાણીને જે પુરૂષ થોડું અથવા વધારે, બધા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી દે છે તે અપરિગ્રહી હોય છે. જે અપરિગ્રહી છે તેઓએ તપ સંયમમાં પરાક્રમ (વીર્ય) ફોરવવું જોઈયે. સ્વયં તીર્થંકરપ્રભુ ફરમાવે છે કે આ આર્હત્ દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ તથા સમભાવમય છે. આમાં મન અને ઈન્દ્રિયોનો વિજય કરવો તે મોક્ષાર્થિયોનું કર્તવ્ય બતાવેલ છે. આવા આ વીતરાગ દ્વારા પ્રરૂપેલ ધર્મમાં સ્થિતસ્થિર થઈને જે પ્રકારે કર્મોનો ક્ષય કરાય છે તેમ અન્ય ધર્મોમાં નથી, કારણ કે અન્યધર્મોમાં કર્મ ખપાવવાનો સમ્યક્ ઉપાય બતાવેલ નથી, જેથી સાક્ષાત્ તીર્થંકરપ્રભુ ફરમાવે છે કે મેં પણ આ ધર્મમાં સ્થિત-સ્થિર થઈને વિશિષ્ટ પ્રકારના તપો દ્વારા કર્મોનો ક્ષય કરેલ છે. એટલે જ બીજા મોક્ષાર્થિઓએ પણ આ પ્રમાણે કરવું જોઈયે. સંયમના અનુષ્ઠાન દ્વારા અને તપસ્યામાં પણ સ્વયંના પરાક્રમને (વીર્યને) છુપાવવું જોઈયે નહીં. ॥ ૧૫૧ ॥ |શ્રી આચારાંગ સૂત્ર ૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭( ૧૭૩
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy