________________
પુરૂષ ! પરમાણૂ - જ્ઞાન અને મોક્ષમાં વૃષ્ટિ રાખતા એવા વિપરમ - વિપવિન - સંયમપાલન કરવામાં પરાક્રમ કરો, Wતુ વેવ - જે પરિગ્રહથી રહિત છે અને જ્ઞાન એવમ્ મોક્ષમાં દ્રષ્ટિ રાખવાવાળો છે તેમાં જ વંમાં - બ્રહ્મચર્ય છે અથવા બ્રહ્મચર્યનામક આ પ્રથમ શ્રુતસ્કંધમાં બતાવેલા એવા ગુણો તેની અંદર જ હોય છે, રિ મ - આ પ્રમાણે હું કહું છું, તે - તે - - મેં સુN - સાંભળ્યું છે વે - અને મે - મારા અન્નઈ - ચિત્તમાં પણ રહેલું છે અર્થાત્ મે અનુભવ કરેલો છે કે વંશપમુકવો - બંધથી છુટકારો સબ્સલ્યવ - અધ્યાત્મ અર્થાત બ્રહ્મચર્યથી જ થાય છે, રૂત્ય - જેથી વિરા - પરિગ્રહથી રહિત ગળા - સાધુ - વીહા - જીવનભર તિતિવવU - સમભાવ સમતાપૂર્વક કષ્ટ સહન કરે, શાસ્ત્રકાર કહે છે કે પત્તેિ - વિષયસેવનરૂપ પ્રમાદમાં પડેલા પુરૂષોને વઢિયા - ધર્મથી બહાર પાલ - દેખો - જાણો અને ગામો - સ્વયં પ્રમાદ રહિત થઈને પણ - સંયમનું પાલન કરો, કાં - આ મi - મુનિવ્રતને સમું - સારી રીતીએ ગપુતિજ્ઞાત - પાલન કરો રિ પ - આ પ્રમાણે હું કહું છું.
ભાવાર્થ :- જેઓએ પરિગ્રહનો ત્યાગ કરી દીધેલ છે તેઓનું જ્ઞાન ઉત્તમ છે. જે પરિગ્રહધારી તથા વિષય-કષાયોમાં આસક્ત છે તે ધર્મથી બહિર્ભત છે, આ વાતને જાણીને વિવેકી પુરૂષે વિચારવું જોઈએ કે પ્રમાદનો ત્યાગ કરીને શુદ્ધ સંયમનું પાલન કરું. // ૧૫૦ ||
भावार्थ :- जिसने परिग्रह का त्याग कर दिया है उसी का ज्ञान उत्तम है । जो परिग्रह रहित नहीं है तथा विषय और कषायों में आसक्त है वह धर्म से बहिर्भूत है । इस बात को जान कर विवेकी पुरुष को चाहिए વિ પ્રભાત ફા ત્યાજ ર શુદ્ધ સંઘના પાન રે I 9૧૦ ' ,
तृतीय उद्देशकः । બીજા ઉદ્દેશામાં અવિરતિ પુરૂષને પરિગ્રહી કહેલ છે. આ ઉદ્દેશામાં અપરિગ્રહ પુરૂષનું વર્ણન કરાય છે.
दूसरे उद्देशक में अविरत पुरुष को परिग्रह कहा है। अब तीसरे उद्देशक में अपरिग्रही पुरुष का वर्णन વિયા ગાતા - अनन्तरं मौनं सम्यगनुपालयेदित्युक्तं तच्चाऽपरिग्रहवत्वात् भवतीत्युच्यते -
आवंती केयावंती लोयंसि अपरिगहावंती एएसु चेव अपरिग्गहावंती, सुच्चा वई मेहावी पंडियाणं णिसामिया समियाए धम्मे आरिएहिं पवेइए जहित्थ
૧૭૨)થ000000000000થઈથઇ શ્રી બાવાર સૂત્ર