SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પુરૂષ ! પરમાણૂ - જ્ઞાન અને મોક્ષમાં વૃષ્ટિ રાખતા એવા વિપરમ - વિપવિન - સંયમપાલન કરવામાં પરાક્રમ કરો, Wતુ વેવ - જે પરિગ્રહથી રહિત છે અને જ્ઞાન એવમ્ મોક્ષમાં દ્રષ્ટિ રાખવાવાળો છે તેમાં જ વંમાં - બ્રહ્મચર્ય છે અથવા બ્રહ્મચર્યનામક આ પ્રથમ શ્રુતસ્કંધમાં બતાવેલા એવા ગુણો તેની અંદર જ હોય છે, રિ મ - આ પ્રમાણે હું કહું છું, તે - તે - - મેં સુN - સાંભળ્યું છે વે - અને મે - મારા અન્નઈ - ચિત્તમાં પણ રહેલું છે અર્થાત્ મે અનુભવ કરેલો છે કે વંશપમુકવો - બંધથી છુટકારો સબ્સલ્યવ - અધ્યાત્મ અર્થાત બ્રહ્મચર્યથી જ થાય છે, રૂત્ય - જેથી વિરા - પરિગ્રહથી રહિત ગળા - સાધુ - વીહા - જીવનભર તિતિવવU - સમભાવ સમતાપૂર્વક કષ્ટ સહન કરે, શાસ્ત્રકાર કહે છે કે પત્તેિ - વિષયસેવનરૂપ પ્રમાદમાં પડેલા પુરૂષોને વઢિયા - ધર્મથી બહાર પાલ - દેખો - જાણો અને ગામો - સ્વયં પ્રમાદ રહિત થઈને પણ - સંયમનું પાલન કરો, કાં - આ મi - મુનિવ્રતને સમું - સારી રીતીએ ગપુતિજ્ઞાત - પાલન કરો રિ પ - આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ :- જેઓએ પરિગ્રહનો ત્યાગ કરી દીધેલ છે તેઓનું જ્ઞાન ઉત્તમ છે. જે પરિગ્રહધારી તથા વિષય-કષાયોમાં આસક્ત છે તે ધર્મથી બહિર્ભત છે, આ વાતને જાણીને વિવેકી પુરૂષે વિચારવું જોઈએ કે પ્રમાદનો ત્યાગ કરીને શુદ્ધ સંયમનું પાલન કરું. // ૧૫૦ || भावार्थ :- जिसने परिग्रह का त्याग कर दिया है उसी का ज्ञान उत्तम है । जो परिग्रह रहित नहीं है तथा विषय और कषायों में आसक्त है वह धर्म से बहिर्भूत है । इस बात को जान कर विवेकी पुरुष को चाहिए વિ પ્રભાત ફા ત્યાજ ર શુદ્ધ સંઘના પાન રે I 9૧૦ ' , तृतीय उद्देशकः । બીજા ઉદ્દેશામાં અવિરતિ પુરૂષને પરિગ્રહી કહેલ છે. આ ઉદ્દેશામાં અપરિગ્રહ પુરૂષનું વર્ણન કરાય છે. दूसरे उद्देशक में अविरत पुरुष को परिग्रह कहा है। अब तीसरे उद्देशक में अपरिग्रही पुरुष का वर्णन વિયા ગાતા - अनन्तरं मौनं सम्यगनुपालयेदित्युक्तं तच्चाऽपरिग्रहवत्वात् भवतीत्युच्यते - आवंती केयावंती लोयंसि अपरिगहावंती एएसु चेव अपरिग्गहावंती, सुच्चा वई मेहावी पंडियाणं णिसामिया समियाए धम्मे आरिएहिं पवेइए जहित्थ ૧૭૨)થ000000000000થઈથઇ શ્રી બાવાર સૂત્ર
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy