SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ - નથી તો પણ તેને સરખંતિ – શરણ મળમાળે - માનતો એવો અજ્ઞાની તેનું સેવન કરે છે, હ્દ - આ જગતમાં řિ - કોઈ પારિયા મવજ્ઞ - એકલા વિચરે છે પરંતુ સે - તે વોહે - માળે -"માયે - હોમે - ૨૬ - ડે - સઢે - સંગ્વે - ઘણા ક્રોધી - માની - માયી - લોભી - પાપકર્મમાં બહુ રત રહેવાવાળો અથવા બહુત ૨જ એટલે પાપવાળો જગતને ઠગવા માટે નટની માફક અનેકરૂપ ધારણ કરવાવાળો – અત્યંત શઠ (લુચ્ચો) - ઘણા સંકલ્પ વિકલ્પવાળો આસવસી - આસવસત્તી – હિંસાદિ આશ્રવોમાં આસક્ત અને નિકચ્છને – કર્મોથી ઢાંકેલા હોય છે, ક્રિયવાય - તે સ્વયં સ્વયંને ઉઘતવિહારી પવવમાળે – કહેતા થકાં પણ પાપકર્મ કરે છે, ગળાયપમાય ોસેળ - અજ્ઞાન અને પ્રમાદના દોષથી મે – મને – ડ્ - કોઈ મા સવવવૂ – દેખી ન લે, આ શંકાથી છુપાઈને પાપકર્મ કરે છે સયં મૂદ્દે - તે અત્યંત મૂઢ ધમ્મ - ધર્મને નાભિનાળરૂ - જાણતા નથી, માળવ – હે મનુષ્યો ! પયા પ્રજાવર્ગ એટલે કે બધા પ્રાણી ગટ્ટા - વિષય અને કષાયોમાં (આર્ત્ત) દુઃખી છે, મ્મોવિયા - તે કર્મ બાંધવામાં નિપુણ છે એટલે કે ગાઢ કર્મબંધ કરે છે, ને - જે પુરૂષ અનુવરવા - પાપથી નિવૃત્ત થયા વગર વિખ્તાપુ અવિદ્યાથી પત્તિમોä – મોક્ષ આદુ - બતાવે છે, તે આવટ્ટમેવ – સંસારરૂપી ભંવરમાં જ અણુવિકૃતિ - ભ્રમણ કરતા રહે છે, ત્તિ વેમિ - આ પ્રમાણે હું કહું છું. - - - (કોઈ પ્રતમાં ફ્થ પાસે પુનો પુનો' - ના સ્થાને ‘ત્ય મોઢે પુળો પુળો’ વિષયાસક્ત પુરૂષ મોહમય સંસારમાં અથવા ચારિત્રમોહમાં વારંવાર પડેલો રહે છે.) ભાવાર્થ :- આરંભથી જીવન નિર્વાહ કરવાવાળા વિષયાભિલાષી પુરૂષ વિષયોમાં આસક્ત થઈને વિવિધ પ્રકારે શારિરીક અને માનસિક દુઃખ ઉપાડે છે અને નરકાદિ ગતિયોમાં જાય છે. કેટલાક પુરૂષ સંયમ સ્વીકાર કરીને પણ ફરીથી મોહના ઉદયથી, વિષય પિપાસાથી આકુલ-વ્યાકુલ મનવાળો થઈને સાવદ્ય (પાપકારી) કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને કેટલાક પુરૂષ તે પાપકારી અનુષ્ઠાનોને જ સ્વયંનું શરણ માને છે. પરંતુ તે તેની અજ્ઞાનતા છે. કેટલાક સાધુ વિષયકષાયને વશ પડેલા એકલા વિચરે છે. તે અત્યન્ત ક્રોધી-માની-માયી-લોભી હોય છે, તેઓ સદા શંકિત રહે છે કે મને પાપકર્મ કરતા કોઈ દેખી ન જાય, તે અજ્ઞાન અને પ્રમાદના વશીભૂત થઈને છૂપાઈને પાપકર્મ કરે છે. જેથી કર્મબંધ કરીને તેઓ કર્મોથી ભારે થાય છે. આવા પુરૂષ વારંવાર સંસાર ચક્રમાં ફરતા એવા નરકાદિ ગતિયોને પ્રાપ્ત કરે છે. ॥ ૧૪૫ ॥ - भावार्थ :- आरम्भ से जीवन निर्वाह करने वाले विषय लोलुपी पुरूष विषयों में आसक्त होकर नाना प्रकार से शारीरिक और मानसिक दुःख उठाते हैं और नरकादि गतियों में जाते हैं। कितनेक संयम पुरूष . स्वीकार करके भी फिर मोहोदय से विषय पिपासा से आकुल चित्त वाले होकर सावद्य कार्यों में प्रवृत्ति करते શ્રી બાવારાંગ સૂત્ર QQQQQQQQQQQQQQ ૧૬ ૧
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy