SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ते मारस्स अंतो मारतो - मृत्युन। २ छ तओ - भेटले ४ से - ते दूरे - भोक्षनरी ઉપાયથી દૂર છે પરંતુ તે - તે સમકિતી અથવા આ ગ્રન્થના ઉપદેશક તે કાલની अपेक्षामे अंतो - मोक्षनी अं२ ५९णेव - नथी भने से - ते दूरे - भोरथा २ ५९॥ णेव - नथी. ભાવાર્થ - આ સંસારમાં અજ્ઞાની જીવો સ્વયંના સ્વાર્થને ખાતર અથવા સ્વાર્થ વગર (પ્રયોજન વગર) વિવિધ પ્રકારે હિંસા કરે છે અને તે પાપકર્મના ફળોને ભોગવવા માટે છે એ જવનિકાયની વિવિધ યોનિઓમાં ઉત્પન્ન થયા કરે છે. અજ્ઞાની જીવ કામભોગોને છોડતા નથી અને જ્યાં સુધી કામભોગોને નથી છોડતા ત્યાં સુધી તે જન્મ-જરા-મરણ અને રોગ-શોકથી પીડિત થઈને સુખથી સદાને માટે દૂર રહે છે. તે સંપૂર્ણતયા વિષય સુખને પણ ભોગવી શકતો નથી અને વિષયભોગની ઈચ્છા અંદર મનમાં રહેવાના કારણથી તે વિષયોનો ત્યાગી પણ કહી શકાતો નથી. પરંતુ સમકિતી અને તીર્થંકર-ગણધર ભગવંતો ભવસ્થ હોવાથી મોક્ષમાં જો કે નથી, પરંતુ મોક્ષથી દૂર ५९५ नथी, ते आसानी अपेक्षा मे टुंभा ४ मोक्ष पाभqाना छ. ॥ १४१ ॥. भावार्थ :- इस संसार में अज्ञानी जीव अपने प्रयोजन के लिए अथवा निष्प्रयोजन ही नाना प्रकार से हिंसा करते हैं और उस पाप कर्म का फल भोगने के लिए छह जीवनिकाय की नाना योनियों में उत्पन्न होते रहते हैं । अज्ञानी जीव काम भोगों को नहीं छोड़ता है और जब तक कामभोगों को नहीं छोड़ता है तब तक वह जन्म, जरा, मरण और रोग शोक से पीड़ित होकर सुख से सदा दूर रहता है । वह पूर्ण रूप से विषय सुख को भी नहीं भोग सकता है और विषयभोग की इच्छा बनी रहने के कारण वह विषयों का त्यागी भी नहीं कहा जा सकता है ॥ १४१ ॥ यो हि भिन्नग्रन्थिको दुरापावाप्तसम्यक्त्वः संसारारातीयतीरवर्ती स किमध्यवसायी स्यादित्याह - से पासइ फुसियमिव कुसग्गे पणुण्णं णिवइयं वाएरियं, एवं बालस्स जीवियं मंदस्स अवियाणओ, कूराई कम्माई बाले पकुबमाणे तेण दुक्खेण मूढ़े विप्परियासमुवेइ, मोहेण गन्भं मरणाइ एइ, एत्थ मोहे पुणो पुणो ॥ १४२ ॥ स पश्यति पृषदिव - उदकबिन्दुमिव कुशाग्रे प्रणुनं वातेरितं निपतितम् एवं बालस्य जीवितं मन्दस्य अविजानतः । परमार्थमजानानः क्रूराणि कर्माणि बालः प्रकुर्वमाणस्तेन दुःखेन मूढो विपर्यासमुपैति, मोहेन गर्भमरणादिकम् एति । अत्र मोहे - मोहकार्य गर्भमरणादिके पुनः पुनः पर्यटति ॥१४२॥ (१६० JOOOOOOOOOOOOOOOOOOOOOOOTOICROOK | श्री आचारांग सूत्र
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy