SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ જે તે - તે સીમિયા - સમિતિયુક્ત સદિયા – જ્ઞાનાદિ સહિત સયા - હંમેશા નથી - જયણાવાળા સંયડળિો - નિરંતર શુભ અને અશુભને દેખવાવાળો ગાળોવાયા - આત્મરમણતા દ્વારા પાપકર્મથી નિવૃત્ત તથા વીરા - કર્મોને નાશ કરવામાં સમર્થ તો - લોકના સહતિ - યથાર્થ સ્વરૂપને વેદનાળા - દેખવાવાળા પાર્ફ - પૂર્વ ઉi - પશ્ચિમ સાહિi - દક્ષિણ અને અર્જુi - ઉત્તર દિશામાં રૂા સર્વાસ પરિસ્થિ૬િ - નિવાસ કરતા એવા સંયમમાં સ્થિર રહેતા હતા, સમિયાણં - તે સમિતિયુક્ત સહિયાળું - જ્ઞાનાદિ સહિત સયા - હંમેશા નવાગં - જયણાપૂર્વક રહેવાવાળા સંયડવંસીગં - હંમેશા શુભાશુભને દેખવાવાળા ભાગોવાળ - પાપકર્મથી નિવૃત્ત નોર્થ - લોકના બહાતિહા - યથાર્થ સ્વરૂપને સમુદનાળાનં - સમુપેદનાળા - દેખવાવાળા વીરા - કર્મોના વિદારણ કરવામાં સમર્થ વીરપુરૂષોના પાપં - જ્ઞાન આશયને સાહિસાનો - કહીશ, તે તમો સાંભળો, વિ - શું પાસ - સમ્યકૂઅર્થને જાણવાવાળા જ્ઞાનવંત પુરૂષને એવાદી - કર્મજનિત ઉપાધિ ત્વિ હોય છે અથવા પત્નિ - નથી હોતી? જ વિગ્નડું - ઉપાધિ હોતી નથી. ત્તિ મિ - આ પ્રમાણે હું કહું છું. ભાવાર્થ :- તીર્થંકર પ્રભુની આજ્ઞાના અનુસાર આચરણ કરવાવાળા, પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિથી યુકત, જ્ઞાનાદિ ગુણો સહિત, પાપ કર્મથી નિવૃત્ત, સદા (હંમેશા) જયણાપૂર્વક આહાર-વિહાર-વિહારાદિ ક્રિયા કરવાવાળા મુનિશ્વર ભૂતકાળમાં અનંત થઈ ગયા છે અને ભવિષ્યકાળમાં અનંત થશે તથા વર્તમાનકાળમાં પંદર કર્મભૂમિમાં સંખ્યાતા વિદ્યમાન છે. તે પુરૂષોના જ્ઞાનને હું કહું છું કે આવા નિરવઘ (પાપરહિત) તપ અને ચારિત્રનું પાલન કરવાવાળા નિર્લેપ મુનિઓને કર્મજનિત ઉપાધિ હોતી નથી, પરંતુ તેઓ તો સ્વયંના સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મોક્ષને પામે છે. // ૧૪૦ || भावार्थ :- तीर्थंकर भगवान् की आज्ञा के अनुसार आचरण करने वाले, पांच समिति तीन गुप्ति से युक्त, ज्ञानादि गुणों सहित, पापकर्म से निवृत्त, सदा यतना पूर्वक आहार विहारादि क्रिया करने वाले मुनीश्वर अतीत काल में अनन्त हो चुके हैं और भविष्यत् काल में भी अनन्त होंगे तथा वर्तमान काल में पन्द्रह कर्मभूमियों में संख्येय विद्यमान हैं उन पुरुषों के ज्ञान को मैं कहता हूँ कि ऐसे निरवद्य तप और चारित्र का पालन करने वाले मुनियों को कर्म जनित उपाधि प्राप्त नहीं होती है किन्तु वे तो अपने समस्त कर्मों का क्षय જે બોલ છે પ્રાપ્ત હો ગતે હૈ I ૧૪૦ || EMANA.IYAN (૧૧૮)થUJJથJથ66666666થJથઈથ66 શ્રી બાવાનાં સૂત્ર
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy