________________
इदं - मनुष्यत्वं निरुद्धायुष्कं - परिगलितायुष्कं सम्प्रेक्ष्य क्रोधादिना दन्हह्यमानस्य यद् दुःखं तच्च जानीहि, अथवा तज्जनितकर्मविपाकाऽऽपादितम् आगमिष्यद् दुःखं जानीहि, पृथक् पृथक् दुःखान् स्पर्शान् च स्पृशेत् । लोकं च पश्य विस्पन्दमानं धावन्तमितश्चेतश्च ये निर्वृताःविषयकषायाग्न्यशमात् शीतीभूताः पापेषु कर्मसु अनिदानास्ते व्याख्याताः । तस्मात् अतिविद्यः सन् त्वं क्रोधाग्निना नो प्रतिसज्जवलेरिति ब्रवीमि ॥१३६॥
I
-
અન્યયાર્થ ઃ- શાસ્ત્રકાર ફરમાવે છે કે મેં - આ નિરુદ્ધાગ્યું - વીતેલા આ આયુષ્યને સંસ્પેક્ષાણ – જાણીને ક્રોધનો ત્યાગ કરો, 7 - અને ક્રોધ કરવાથી મનુષ્યને જે તુવä - માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે તેને પણ નાળ - જાણો બહુ - અને બળનેરૂં ક્રોધ કરવાથી જે આગામી કાળમાં દુઃખ ઉત્પન્ન થાય છે તેને જાણીને ક્રોધનો ત્યાગ કરો, ક્રોધ કરવાથી જીવ પુઢો - અલગ-અલગ પાસારૂં - સ્પર્શોને એટલે કે દુઃખોને સે પ્રાપ્ત કરે છે, ક્રોધના કારણથી સ્વયં શારિરીક અને માનસિક દુઃખોથી પીડિત છે એવું નથી પણ બીજા પણ વિતમાળ - આજુબાજુ દોડતા એવા હોયં - લોકને પાસ દેખો અે - જે પાવેર્દિ - પાપ મેäિ - કર્મોથી નિવ્રુદ્ધ - નિવૃત્ત છે 7 - અને તીર્થંકરપ્રભુના ઉપદેશથી શાંત છે તે - તે અળિયાળા -.નિયાણા રહિત પરમસુખી વિવાદિયા – કહેલા છે તદ્દા - એટલે ગવિખ્ખો – શાસ્ત્રના રહસ્યોને જાણવાવાળો થઈને જો પદ્ધિસંનિષ્નાસિ – ક્રોધથી પોતાના આત્માને ન બાળે ત્તિ વેમિ – આ પ્રમાણે હું કહું
-
::
છું.
-
ભાવાર્થ :- કીંમતિ જીવન વીતી રહ્યું છે તે જો તથા ક્રોધથી માનસિક દુઃખ થાય છે, ક્રોધી મનુષ્ય પાપકર્મને બાંધીને નરકમાં જાય છે અને ત્યાં વિવિધ પ્રકારના દુઃખોને ભોગવે છે. આ જાણીને ક્રોધનો ત્યાગ કરવો જોઈયે, જે પુરૂષ ક્રોધનો ત્યાગ કરે છે તે પરમસુખી થાય છે. તપથી જ નિર્જરા થાય છે તેમાં સમતાં હેતુ છે. ક્રોધ તપને નિષ્ફલ કરી દે છે. માટે ક્રોધનો ત્યાગ કરો. )) ૧૩૬ )
भावार्थ :- क्रोध मनुष्य की आयु को नष्ट करता है क्रोध से मानसिक दुःख होता है । क्रोधी मनुष्य पाप कर्म को बांध कर नरक में जाता है और वहाँ नाना प्रकार के दुःखों को भोगता है । यह जान कर क्रोध का त्याग करना चाहिए । पुरूष क्रोध का त्याग कर देते हैं वे परम सुखी होते हैं ॥ १३६ ॥
(૧૧૨ હøl થ્રિન X X X X |શ્રી આચારાંગ સૂત્ર