SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મોહને ના - ધુણાવો, ખંખેરી નાંખ કપાળ - આપણા શરીરને વદિ - કૃશ કરો કપાળ નહિ - આપણા શરીરને જીર્ણ કરો, નહીં - જે પ્રકારે ગુuળાડું - જીર્ણ ફાડું - લાકડાને હવા - અગ્નિ પનસ્થ - બાળી નાંખે છે - તે જ પ્રકારે ગત્તસમાદિg - આત્મસમાધિવાળા અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં હંમેશા ઉપયોગ રાખવાવાળા માટે - રાગ-દ્વેષ રહિત પુરૂષ વિજપમાળે - કંપ રહિત થઈને અને દિં -ક્રોધ કષાયને વિના - નાશ કરીને કર્મરૂપી લાકડાને બાળી નાંખે છે. ભાવાર્થ :- જે પુરૂષ તીર્થંકરની આજ્ઞા અનુસાર આચરણ કરે છે તે પંડિત છે અને તે કર્મોથી લિપ્ત હોતો નથી. શાસ્ત્રકાર ફરમાવે છે કે આ આત્મા એકલો છે તેને આ પ્રમાણે વિચાર કરવો જોઈયે કે હું કાયમનો એકલો જ છું, મારું કોઈ પણ નથી અને હું પણ કોઈનો નથી, આ જગતમાં પ્રાણી એકલો જ કર્મ કરે છે અને એકલો જ કર્મોના ફળ ભોગવે છે, એકલો જન્મે છે અને એકલો જ મૃત્યુ પામે છે તથા એકલો જ પરલોકમાં જાય છે, એટલે તપ દ્વારા આ શરીરને કૃશ (નબળું) અને જીર્ણ બનાવી દો, જે પ્રકારે સુકાયેલા લાકડાને અગ્નિ જલ્દી થી બાળી નાંખે છે. આ પ્રમાણે જે પુરૂષ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સદા (હંમેશા) ઉપયોગ રાખે છે તથા રાગ-દ્વેષનો ત્યાગ કરે છે તે તારૂપી અગ્નિ દ્વારા જલ્દીથી ખરેખર કર્મરૂપી ઈધનને બાળી નાંખે છે. આ સૂત્રમાં તપશુદ્ધિના બીજો છે ૧. માત્મસમાધિ - થી આત્મમરણતા, ૨. માટે - અલિપ્તભાવથી વિષયનો વૈરાગ્ય, ૩. વિવિ કોહં થી કષાયોનો ત્યાગ, તથા મણિમાળે - પ્રભુના વચનમાં અટલ શ્રદ્ધા. તે ૧૩૫ | . ... भावार्थ :- जो पुरुष तीर्थंकर भगवान् की आज्ञा के अनुसार आचरण करता है वह पण्डित है और वह कर्मों से लिप्त नहीं होता है। शास्त्रकार फरमाते हैं कि यह आत्मा अकेला है । इसे ऐसा विचार करना चाहिए कि. - में सदा ही अकेला हूँ, मेरा कोई भी नहीं है और मैं भी किसी का नहीं हूँ। इस जगत् में प्राणी अकेला ही कर्म करता है और अकेला ही उसका फल भोगता है। अकेला ही जन्मता है और अकेला ही मरता है तथा अकेला ही परलोक में जाता है । इसलिए तप के द्वारा इस शरीर को कृश एवं जीर्ण कर डालो । जिस प्रकार सूखे हुए काठ को अग्नि शीघ्र ही जला डालती है इसी तरह जो पुरुष ज्ञान दर्शन चारित्र में सदा उपयोग रखता है तथा राग देव को त्याग देता है । वह तप रूपी अग्नि के द्वारा शीघ्र ही कर्म रूपी काष्ट को जला देता है ॥ १३५ ॥ જિં વિરાર્થે સુર્યાન્ચિ इमं णिरुद्धाउयं संपेहाए, दुक्खं च जाण अदु आगमेस्सं, पुढो फासाइं च फासे, लोयं च पास विफंदमाणं, जे णिबुडा पावेहि कम्मेहिं अणियाणा ते वियाहिया, तम्हा अइविज्जो णो पडिसंजलिज्जासि ત્તિ વેમ / શ્રી નાવાર સૂત્રણ959999999999999999999
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy