________________
જોઈયે મઝાવા - તેના પર અનુશાસન કરવું જોઈએ. પરિવાવેથા - તેને પરિતાપ આપવો જોઈયે પરિવેત્તવા - કષ્ટ આપવું જોઈયે, દાસ-દાસી આદિરૂપથી રાખવા જોઈયે વેચવી - તેના પ્રાણ નાશ કરવા જોઈયે વિ - આ વિષયમાં 10 - આ પ્રમાણે નાહ - જાણવું જોઈએ કે ધર્મને માટે કરાતી એવી હિંસામાં તોસો - કોઈ સ્ત્ર - નથી, પરંતુ પડ્યું - આ સાવિયાં - અનાર્યોનો સિદ્ધાંત છે, તત્ય - આ વિષયમાં તે - તે - જે બારિયા - આર્યપુરૂષ છે તે - તેઓએ પર્વ - આ પ્રમાણે ચાલી - કહેલ છે કે તે – આ મે - તમારો સિદ્ધાંત સુવિ - ખરાબ રિતીએ દેખેલ છે સુગં - ખરાબ રીતીએ સાંભળેલ છે તુમ - ખરાબ રીતીએ મનન કરેલ છે - અને સુવિઘાડ્યું - ખરાબરિતીએ જાણેલ છે. - ઉપર ન - નીચે ર - અને સિરિય - તિર્થી વિસા - દિશાઓમાં સવો - બધા પ્રકારથી સુપત્તેિાિં – ખરાબ રિતીએ દેખેલ છે નં - જે તમે - તમે લોકો પર્વ - આ પ્રકારે સાફ ઉર્દ – કહે છે પર્વ - આ પ્રકારે માઈ - ભાષણ કરે છે. પર્વ - આ પ્રકારે પદ - પ્રરૂપણા કરે છે અને વં- આ પ્રકારે પwવેદ - વિજ્ઞાપન કરે છે કે સર્વે પાપા - બધા પ્રાણી સ ગીવા - બધા જીવો સવે મૂયા - બધા ભૂત અને સ સત્તા - સર્વે સત્ત્વોને તવા - હણવા જોઈયે અજ્ઞાત્રા - તેના પર અનુશાસન કરવું જોઈએ. પાવા - તેને પરિતાપ આપવો જોઈયે ઉત્તવા - કષ્ટ આપવું જોઈયે દાસદાસી આદિ રૂપથી રાખવા જોઈયે ઉદ્દયવી - તેના પ્રાણ નાશ કરવા જોઈયે કારણ કે સ્ત્ર વિ - આ વિષયમાં સ્ત્ર - આ પ્રમાણે ગાદ - જાણવું જોઈએ કે ધર્મને માટે કરાતી હિંસામાં વોતો - કોઈ દોષ ચેિ - નથી, તે વં - આ તમારૂં કથન સાથિયાં – અનાર્યોનું વચન છે; પુણે - પરંતુ વર્ષ - અમે તો પર્વ - આ પ્રકારે લાવવામાં - કહીયે છીયે પડ્યું - આ પ્રકારે માતાનો - ભાષણ કરે છે અને આ પ્રકારે પ્રવેનો - પ્રરૂપણા કરે છે. પર્વ - આ પ્રકારે પugવેનો - વિજ્ઞાપન કરે છે કે સર્વે પાણી - સ ગીવા - સર્વે મૂળા - સર્વે સત્તા - દંતકથા - બધા પ્રાણી-જીવ-ભૂત-સત્ત્વોને ન હણવા જોઈયે. ન ગાવેડ્યા - તેના પર અનુશાસન ન કરવું જોઈયે ન પરણાવેથડ્યા - તેને પરિતાપ ન આપવો જોઈયે જ પરિઘેરંડ્યા - તેને કષ્ટ ન આપવું જોઈયે અને દાસદાસીના રૂપમાં ન રાખવા જોઈએ. જી હવા - તેના પ્રાણ નાશ ન કરવા જોઈયે ફી - આ અહિંસારૂપ વચનમાં સોણો - કોઈ દોષ સ્થિ- છે નહીં બલ્ય - આ પ્રમાણે નાગઢ - જાણવું જોઈયે - આ ગાય - આર્યપુરૂષોનું વચન છે, પુર્વ - પહેલા તમાં તે પરમતાવલમ્બિયોના સિદ્ધાંતની ગાય - વ્યવસ્થા કરીને અર્થાત તેઓના સિદ્ધાંતને દેખાડીને પત્તાં પN - પ્રત્યેકને માટે પુચ્છસામિ – પ્રશ્ન કરીશ, હંમો ! પાવાદુથી - હે પ્રવાદુકો ! નિં - શું તુવવું - દુઃખ છે - તમોને સાયં - મનને પ્રસન્ન કરવાવાળું છે? - અથવા કસાયં - મનને પ્રતિકૂલ છે? સમિયા પડિવો યાવિ - જ્યારે તે સમ્યફ વાતનો સ્વીકાર કરે અર્થાત આ કહે કે દુઃખ અમારા મનને પ્રતિકૂલ
બાપાન દૂaછ9696969696969696969696969(૧૪૭)