SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ यथा च ज्ञानी धर्ममाचष्टे तथा दर्शयति - आर्ता अपि सन्तः चिलातिपुत्रादय इव अथवा प्रमत्ता अपि शालिभद्रादय इव प्रतिपद्यन्ते यथा - सत्यमिदं कथ्यमानं कथितं चेति ब्रवीमि, नाऽनागमो मृत्युमुखस्य अस्ति । इच्छाप्रणीताः - इच्छया संसारभिमुखप्रणिताः, वक्रनिकेताः - पूर्वपदस्य दीर्घत्वात् असंयमस्याऽऽश्रयाः, कालगृहीताः - मृत्युना गृहीता धर्मचरणाय वा गृहीतो वृद्धावस्थादिरूपः कालो यैस्ते, निचयनिविष्टाः - धनादिनिचये निविष्टाः पृथक् पृथक् एकेन्द्रियादिजाति प्रकल्पयन्ति - प्रकुर्वन्ति । पाठान्तरं वा 'एत्थ मोहे पुणो पुणो' तथा च - अत्र इच्छाप्रणीतादिके निमग्नाः पुनः पुनस्तत्कुर्वन्ति येन मोहाऽप्रच्युतिः कर्माऽप्रच्युतिर्वा स्यादिति ॥१३१॥ ન્દ્રિયાઈ - ફુ - આ જૈનશાસનમાં માળવાળું - મનુષ્યોને માટે સંસારકિari - સંસારને પ્રાપ્ત સંયુક્સમાપા - ધર્મોપદેશને સમજી શકવાવાળા વિMાળપત્તા - વિજ્ઞાનને પ્રાપ્ત એટલે પૂર્ણ પર્યાપ્તિયોથી યુક્ત પાણી - સર્વજ્ઞપુરૂષ માયા - ધર્મનું કથન કરે છે, હિતાહિતનો વિવેક રાખવાવાળા પુરૂષ જો કોઈ કારણવશ મા વિ સંતા - દુઃખી થઈ ગયા હોય મહુવા - અથવા - ઉમરા - વિષયાસક્તિના કારણે પ્રમાદી થઈ ગયા હોય તો જે પ્રકારે તે સમજી શકે તે પ્રમાણે જ જ્ઞાની પુરૂષ ઉપદેશ આપે છે, શ્રી સુધર્માસ્વામી ફરમાવે છે કે ત્તિ વેર - જે કહી રહ્યો છું અથવા જે કહેલ છે રૂi - આ બધું બહાસઘં - યથાતથ્ય સત્ય છે, મચુમુદસ - મૃત્યુનું કામનો ન આવવું ચિ - નથી થઈ શકતું અર્થાત મૃત્યુ નહીં આવે એવું કદાપિ નહીં થઈ શકે, અવશ્ય આવવાનું જ છે. રૂછાપળીયા - ઈચ્છા અનુસાર વિષયમાં પ્રવૃત્તિ કરવાવાળો પુરૂષ વંશાળિયા - અસંયમનું ઘર છે, શાતાહિરા - તે વારંવાર કાલ (મૃત્યુ) દ્વારા ગ્રહણ કરાય છે, વિનિવિદા - તે ધનધાન્યાદિનો સંગ્રહ કરવામાં દત્તચિત્ત (તદાકાર) તે પુરો જુવો નાડું - એકેન્દ્રિય આદિ અલગ-અલગ જન્મો પમ્પયંતિ - ધારણ કરતા રહે છે. ભાવાર્થ :- સર્વજ્ઞ કેવલજ્ઞાની ભગવાન સંસારના સમસ્ત પદાર્થોને જાણે અને દેખે છે તે સંસારના પ્રાણિયોને આ પ્રમાણે ઉપદેશ આપે છે જેથી તેઓ હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ કરવામાં સમર્થ થઈ શકે છે. શાસ્ત્રકાર ફરમાવે છે કે મૃત્યુને આવવાનો કોઈ સમય નિશ્ચિત નથી જેથી ધર્મકાર્ય કરવામાં ક્ષણભરનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં, ઈચ્છાને વશ પડેલા જીવો ધર્મારાધનામાં ઢીલ કરે છે અને આરંભ-પરિગ્રહમાં રાચે છે તેઓ એકેન્દ્રિયાદિમાં ભ્રમણ કરે છે. / ૧૩૧ // " (૧. મુનિસુવ્રતસ્વામી-ઘોડાને, ૨. ચિલાતીપુત્રને, ૩. શાલિભદ્રના દૃષ્ટાંતથી.) भावार्थ :- सर्वज्ञ केवलज्ञानी भगवान् संसार के समस्त पदार्थों को जानते और देखते हैं । वे संसार के प्राणियों को इस तरह उपदेश देते हैं जिससे वे हित की प्राप्ति और अहित का त्याग करने में समर्थ हो सकते हैं। शास्त्रकार फरमाते हैं कि मुत्यु के आने का कोई समय निश्चित नहीं है अतः धर्म कार्य करने में क्षण भर का भी प्रमाद नहीं करना चाहिए ॥ १३१ ॥ શ્રી નાવાર સૂત્ર 99999996969696969696969(૧૪)
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy