________________
ये आश्रवास्ते परिश्रवाः - निर्जरास्पदानि भरतस्येव, ये परिश्रवास्ते आश्रवाः कण्डरिकस्येव, येऽनाश्रवाः - व्रतविशेषास्तेऽपि कर्मणः अपरिश्रवाः कोकणार्यप्रभृतीनामिव, ये अपरिश्रवास्ते कणवीरलताश्रामकक्षुल्लकस्येव अनाश्रवा भवन्तीति । यदिवा कर्माणि आश्रवन्तीत्याश्रवाः - बन्धका एव परिश्रवन्तीति परिस्रवाः - निर्जरकाः । अत्र चतुर्भङ्गि - प्रथम भङ्गपतिताः सर्वेऽपि चतुर्गतिकाः संसारिणस्तेषां प्रतिक्षणमुभयसद्भावात् तथा ये आश्रवास्तेऽपरिस्रवा इति शून्योऽयं द्वितीयभङ्गको बन्धस्य शाटाविनाभावित्वात्, एवं येऽनास्रवास्ते परिस्रवाः एते च अयोगिकेवलिनस्तृतीयभङ्गपतिताः, चतुर्थभङ्गपतितास्तु सिद्धाः तेषांमुभयाभावात् । एतानि पदानि संबुध्यमानस्तथा लोकं चाऽऽज्ञया अभिसमेत्य पृथक् पृथक् प्रवेदितं आश्रवोपादानं निर्जरोपादानं च ज्ञात्वा को नाम धर्मचरणं प्रति नोयच्छेदिति ? ॥१३०॥
બયાર્થ-- જે બાવા - આશ્રવ છે તે - તે પરિવા - પરિઝવ એટલે કે નિર્જરાના સ્થાન થઈ શકે છે ને - જે ઈસવા - પરિઝવ એટલે કે નિર્જરાના સ્થાન છે તે - તે જ ગાવા - આશ્રવના સ્થાન થઈ શકે છે, વે - જે ગળાનવી - અનાન્સવ એટલે કે વ્રતવિશેષ છે તે - તે પણ સપરિવ્યાં -કર્મબંધના કારણ થઈ શકે છે અને વે - જે અપરિચા - કર્મબંધના કારણ છે તે - તે ગળાનવા - અનાગ્નવ એટલે કે કર્મબંધના કારણ નથી થઈ શકતા W - આ પU - પદોને સંયુક્સાને - સમજીને ૨ - અને તો - લોકને માળા - તીર્થંકર પ્રભુની આજ્ઞાથી મિમિળ્યાં - જાણીને અને પુરો - અલગ-અલગ પ્રકારે વેફર્ચ - કહેવાયેલ પદાર્થો ને જાણીને ક્યો મનુષ્ય ધર્માચરણ ન કરે ?
. * ભાવાર્થ - વિષયલોલુપ જીવ અજ્ઞાનવશથી જે ફૂલમાળા અને સુંદર સ્ત્રિયોને સુખનું કારણ સમજે છે. તે તેઓને કર્મબંધનું કારણ હોવાથી આશ્રવ છે અને તત્ત્વદર્શી પુરૂષોને માટે ફૂલમાળા અને સ્ત્રી આદિ પરિશ્રવ એટલે કર્મ નિર્જરાનું કારણ છે. કારણ કે તેઓ તેને નિસાર સમજી ત્યાગી દે છે (અતઃ) જેથી તત્ત્વદર્શી પુરૂષોને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના કારણથી તે પદાર્થ કર્મનિર્જરાના કારણ બની જાય છે. આ પ્રકારે સંસારના જેટલા પદાર્થ છે તે બધા અનેકાંત છે આ બતાવતા આ જ વાતને ફરીથી શાસ્ત્રકાર કહે છે કે જે પરિશ્નવ છે તે જ આશ્રવ ખરેખર થાય છે. અર્થાત્ સમ્યગુદૃષ્ટિ તત્ત્વદર્શી પુરૂષને માટે જે કર્મનિર્જરાના સ્થાન છે તે જ ખરેખર વિપરીત બુદ્ધિવાળા મિથ્યાવૃષ્ટિઓને માટે પાપનું કારણ થઈ જાય છે.
આ વિષયનું નિષેધાત્મક દ્રષ્ટિથી વર્ણન કરતા શાસ્ત્રકાર કહે છે કે “જે અનાશ્રવ છે તે અપરિગ્નવ છે અર્થાત અનાશ્રવ એટલે વ્રત આદિ જે પણ કર્મનિર્જરાના કારણો
શ્રી ગાવાર સૂત્ર 999999999999999(૧૪૧)