________________
ભાવાર્થ :- સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર પ્રભુએ ફરમાવેલ છે કે બુદ્ધિમાન પુરૂષ ક્રોધ-માન-માયા-લોભ આદિના સ્વરૂપને સારી રીતે સમજીને તેનો ત્યાગ કરવો જોઈયે. જે પુરૂષ ક્રોધ-માન આદિને અનર્થકારી સમજે છે તે ગર્ભાવાસ-જન્મ-મરણ આદિના દુઃખોને દેખે છે માટે તે દુઃખોથી છૂટવાનો પ્રયત્ન કરે છે અને તેને ત્યાગી દે છે. આ ઉપદેશ બધા પ્રકારના શસ્ત્રોથી નિવૃત્ત, કર્મોનો અંત કરવાવાળા સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થકર પ્રભુનો છે. // ૧૨૫ /
भावार्थ :- सर्वज्ञ सर्वदर्शी तीर्थंकर भगवान् ने फरमाया है कि - बुद्धिमान् पुरुष को क्रोध, मान, माया, - लोभ आदि के स्वरूप को अच्छी तरह जान कर उसका त्याग कर देना चाहिए।
નો પુeષ શોધ-માન-માયા-ખ---ગોદ અનર્થશારી રેહતા હૈ વહ જવા-અન-નાનાतिर्यग्योनि के दुःखो को देखता है वह सभी दुःखो को अनर्थकारी समझकर उनसे छूटने का प्रयत्न करता है,
और उसे त्याग दे, यह उपदेश सभी प्रकार के शस्त्रो से निवृत्त, कर्मो का अंत करनेवाले सर्वज्ञ-सर्वदर्शी तीर्थंकर ભાવાન છે || ૧૨૧ |
૧૨૪)0000606થઇઇઇઇઇઇબહાથી ગાવાર સૂત્ર