________________
स्वकृतभिद् भवति पूर्ववत् । किमस्ति उपाधिः पश्यकस्य आहोस्वित् न विद्यते ? नास्तीति ब्रवीमि
॥૨૧॥
અન્નયાર્થ :- ને - જે પુરૂષ જોવી – ક્રોધને અનર્થકારી દેખે છે સે - તે માળવંસી - માનને અનર્થકારી દેખે છે, ને – જે પુરૂષ માળવતી - માનને અનર્થકારી દેખે છે. સે - તે માયાવતી - માયાને અનર્થકારી દેખે છે, ને - જે પુરૂષ માયાવંસી - માયાને અનર્થકારી દેખે છે તે - તે સોમવંતા - લોભને અનર્થકારી દેખે છે, ને - જે પુરૂષ સોમવંતી – લોભને અનર્થકારી દેખે છે સે - તે મેમ્બવંતી - રાગને અનર્થકારી દેખે છે, મૈં - જે પુરૂષ પેવંતી – રાગને અનર્થકારી દેખે છે સે - તે યોસવંતી – દ્વેષને અનર્થકારી દેખે છે, ને - જે પુરૂષ ઢોસવંતી – દ્વેષને અનર્થકારી દેખે છે તે – તે મોવલી – મોહને અનર્થકારી દેખે છે, ને – જે પુરૂષ મોહવસી – મોહને અનર્થકારી દેખે છે તે – તે ગર્ભવતી - ગર્ભાવાસના દુ:ખોને દેખે છે, ને – જે પુરૂષ મવંતી – ગર્ભાવાસના દુ:ખોને દેખે છે તે - તે નમ્મવંતી - જન્મના દુઃખોને દેખે છે, ને - જે નમ્મવંશી - જે પુરૂષ જન્મના દુઃખોને દેખે છે તે – તે મરવંતી – મરણના દુઃખોને દેખે છે, ને – જે મારવંતી – જે પુરૂષ મરણના દુઃખોને દેખે છે, સે - તે ખરચવી - નરકના દુઃખોને દેખે છે, એ - જે પુરૂષ ળવવલી – નરકના દુઃખોને દેખે છે. સે - તે તિયિવંતી - તિર્યંયોનિના દુઃખોને દેખે છે, જે નિયિવંતી - જે પુરૂષ તિર્યંચયોનિના દુઃખોને દેખે છે. તે - તે ટુવસ્વયંતી - ઉપરોક્ત બતાવેલ સઘળા દુઃખોને દેખે છે અર્થાત્ ઉપર બતાવેલ બધા દુઃખોને અનર્થકારી સમજીને તેનાથી છૂટવાનાો પ્રયત્ન કરે છે અથવા પૂર્વોક્ત બધા વાક્યોનો આ પ્રકારે અર્થ કરવો જોઈયે.
ને - જે પુરૂષ જોવંતી - ક્રોધ કરે છે તે - તે માળવતી - માન પણ કરે છે, આ પ્રકારે ‘વશ્ર્વવંતી’ સુધીના બધા વાક્યોનો અર્થ કરવો જોઈયે, એટલે કે સે - તે મેહાવી બુદ્ધિમાન પુરૂષ જોઢું-માર્ગ-માયં-સોમ-પિપ્ન-યોસ-મોઢું-કર્મ-ગમાં-મામાં-યં-તિથિં-૨ ક્રોધમાન માયા-લોભ-રાગ-દ્વેષ-મોહ-ગર્ભ-જન્મ-મરણ-નરક-તિર્યંયોનિ
ધ્રુવનું
અને દુઃખ
આ બધાનો મિળિવદ્રુષ્ના - ત્યાગ કરી દે, થૅ - આ વંશળ – ઉપદેશ વરવતત્યતા બધા પ્રકારના શસ્ત્રોથી નિવૃત્ત નિયંતK - કર્મોનો અંત કરવાવાળો સાફ્સ - સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર પ્રભુનો છે, તે તીર્થંકર પ્રભુ ાવાળું - કર્મના ઉપાદાનરૂપ હિંસાદિને િિસદ્ધા – ત્યાગ કરીને સાલ્મિ – સ્વયંના કર્મોનો નાશ કરવાવાળા છે, किं - શું પાસસ – સર્વજ્ઞ સર્વદર્શી પ્રભુને ઓવારીી - કોઈ પણ પ્રકારની ઉપાધિ અસ્થિ - હોય છે અથવા ળ વિષ્નરૂ - નથી હોતી ? ત્નિ - ઉપાધિ હોતી નથી ત્તિ વૈશ્મિ – આ પ્રમાણે હું કહું છું.
-
શ્રી બાવારાંગ સૂત્ર QQQQQQQQQQQQQ (૧૩૩
-