________________
अभिसमिच्चा अकुओभयं, अत्थि सत्थं परेण परं णत्थि असत्थं परेण परं ॥ १२४ ॥
एकम् अनन्तानुबन्धिनं क्रोधं क्षपयन् पृथग्-अन्यदपि दर्शनादिकं क्षपयति, पृथगपि क्षपयन् एकं क्षपयति । किंगुणः क्षपयतीत्याह - श्रद्धावान् आज्ञया यथोक्तानुष्ठानविधायी मेधावी नापरः । किं च - लोकं च आज्ञया अभिसमेत्य - ज्ञात्वा यथा अकुतोभयं - जीवलोकस्य न कुतश्चित् निमित्ताद् भयं भवति तथा विधेयम् । अस्ति शस्त्रं - असंयमः परेण परं यथाऽनन्तरसूत्रेण स्वयं वक्ष्यते । नास्ति अशस्त्रं - सप्तदशविधसंयमः परेण परमिति ॥ १२४ ॥
--
અન્નવાર્થ :- ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલો પુરૂષ - એક અનંતાનુબંધી કષાયનો વિશિષમાળે – ક્ષય કરતો એવો પુઢો - બીજાનો પણ વિષિષજ્ઞ – ક્ષય કરે છે અને પુછ્યો - બીજાનો વિનિંષમાળે - ક્ષય કરતો એવો પુરૂષ – એક અનંતાનુબંધીનો વિષિષજ્ઞ - ક્ષય કરે છે, સદ્દી - મોક્ષમાર્ગની આરાધનામાં શ્રદ્ધાવાળો તથા બાળા! – તીર્થંકરપ્રભુએ ફરમાવેલ આગમના અનુસાર આચરણ કરવાવાળો મેાવી – બુદ્ધિમાન્ મુનિ જ ક્ષપકશ્રેણીના યોગ્ય હોય છે 7 - અને તે તોળ - છ કાય જીવરૂપ લોકને આળા! – સર્વજ્ઞપ્રભુએ ફરમાવેલ આગમના ઉપદેશથી મિનિન્દ્રા - જાણીને ગળુઞોમવં - કોઈ પણ પ્રાણીને ભય આંપતો નથી, સત્સં - શસ્ત્ર ત્તેન પરં - તીક્ષ્ણ કરતા પણ અધિક તીક્ષ્ણ અસ્થિ – હોય છે પરંતુ અસત્યં - અશસ્ત્ર એટલે સંયમથી રેણ પડ્યું – ઉત્કૃષ્ટ સ્થિ - કાંઈ નથી.
·
ભાવાર્થ :- ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા સાધુ એક અનંતાનુબંધી ક્રોધનો ક્ષય કરતો એવો બીજા પણ દર્શન-મોહ આદિનો ક્ષય કરે છે. જે સાધુ કષાયોનો ક્ષય કરી દે છે તેને કોઈનાથી પણ ભય હોતો નથી.
શસ્ત્ર દ્વારા પ્રાણિયોને ભય ઉત્પન્ન થાય છે. તે શસ્ત્ર બે પ્રકારે - દ્રવ્યશસ્ત્ર અને ભાવશસ્ત્ર, દ્રવ્યશસ્ત્ર એકબીજાથી તીક્ષ્ણથી તીક્ષ્ણ હોય છે. સંયમથી કોઈપણ પ્રાણીયોને ભય હોતો નથી, સંયમ સર્વ પ્રાણિયોને અભય આપવાવાળું છે તે એક જ પ્રકારથી છે તેના ભિન્ન ભિન્ન (અલગ) ભેદ નથી, કારણ કે સંયમધારી પુરૂષ પૃથ્વી આદિ સર્વ પ્રાણિયોમાં સમભાવ રાખે છે. તેઓનો કોઈની સાથે દ્વેષ હોતો નથી અથવા શૈલેષી અવસ્થાવાલા સંયમથી વધીને બીજું કોઈ સંયમ નથી, કારણ કે તેની ઉપર કોઈ ગુણસ્થાનક નથી. ॥ ૧૨૪ ||
भावार्थ :- क्षपक श्रेणी पर चढ़ा हुआ साधु एक अनन्तानुबन्धी क्रोध का क्षय करता हुआ दूसरे भी दर्शन मोह आदि का क्षय करता है। जो साधु कषायों का क्षय कर देता है उसको किसी से भय नहीं होता
શ્રી બાવારાંગ સૂત્ર|૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭ ૧૩૧