SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ जए कालकंखी परिवए, बहुं च खलु पावं कम्म ps | ૧૧૧ | एष मरणात् प्रमुच्यते । स दृष्टभय एव मुनिः लोके परमदर्शी- परमः- मोक्षस्तत्कारणं वा संयमस्ती , विविक्तजीवी, उपशान्त, समितो, ज्ञानादिभिः सहितः, सदा यतः कालाकाङ्क्षी परिव्रजेत् यतो बहु च खलु पापं कर्म प्रकृतं-बद्धं प्रकटं वा तत्कार्यप्रदर्शनादिति ॥१११॥ અન્યથાર્થ :- સ - આ પુરૂષ અર્થાત ચાર મૂલ એટલે ઘાતી અને ચાર અગ્ર એટલે અઘાતી કર્મોને સ્વયંની આત્માથી અલગ કરવાવાળો પુરૂષ મા - મરણથી મુત્ય -મુક્ત થઈ જાય છે. તે હું - તે મુળી - મુનિ મિU - સંસારના સાત ભયોને દેખવાવાળો છે, તે તોતિ - લોકમાં પરમતી - સર્વથી શ્રેષ્ઠ મોક્ષ અથવા સંયમને દેખવાવાળો વિવિત્તનીવી – ભાવથી રાગદ્વેષ રહિત અને દ્રવ્યથી સ્ત્રી-પશુ-નપુંસક રહિત સ્થાનમાં જીવન પસાર કરવાવાળો વસંતે - ઉપશાંત સામ- સમિતિયોથી યુક્ત સહિ - જ્ઞાનાદિ સહિત - હંમેશા નઈ - પ્રયત્નવાળો રહે છે, આવો સાધુ તિલી - કાલની અપેક્ષા કરતો એવો પરિગ્રહ - શુદ્ધ સંયમનું પાલન કરે કારણ કે હ7 - નિશ્ચયથી આ જીવે હું - ઘણા પાવં - પાપ માં - કર્મ પાડું - કરેલ છે. ભાવાર્થ - પરમદર્શી મુમુક્ષુ પુરૂષ સ્વયંની ઈન્દ્રિયોને વશમાં રાખતા થકા શુદ્ધ સંયમનું પાલન કરે છે, અને જ્ઞાનાદિકથી યુક્ત રહેવા છતાં ક્યારે પણ પ્રમાદ કરતા નથી, તે પુરૂષ મૃત્યુ આવવા સુધી પૂર્વોક્ત ગુણોનું પાલન કરતા રહે છે અને મૃત્યુનો સમય આવે ત્યારે તે પંડિતમરણથી મરે છે. જેથી વિવેકી પુરૂષે પૂર્વોક્ત ગુણોથી યુક્ત થઈને મરણ સુધી સંયમનું પાલન કરવું જોઈએ, જો કોઈ કહે કે મરણ સુધી સંયમનું પાલન કરવાની શું આવશ્યક્તા છે? તો આના સમાધાનમાં કહે છે કે જીવની સાથે ગાઢ કર્મોના બંધ થયેલા છે તે થોડા કાલમાં ક્ષય થવા સંભવ નથી એટલે જ મરણ સુધી સંયમ પાલનની આવશ્યકતા છે. ૧૧૧ || ..... भावार्थ :-- परमदर्शी मुमुक्षु पुरुष अपनी इन्द्रियों को वश में रखता हुआ शुद्ध संयम का पालन करता है और ज्ञान आदि से युक्त रहता हुआ कभी भी प्रमाद नहीं करता है । वह पुरुष मृत्युकाल तक पूर्वोक्त गुणों का पालन करता रहता है और मृत्युकाल आने पर वह पण्डितमरण से मरता है। अतः विवेकी पुरुष को पूर्वोक्त गुणों से युक्त होकर मरण पर्यन्त संयम का पालन करना चाहिए । यदि कोई कहे कि मरण पर्यन्त संयम का पालन करने की क्या आवश्यकता है ? तो इसका समाधान यह है कि जीव के साथ इतने कर्म बन्धे हुए हैं कि थोड़े काल में उनका क्षय होना सम्भव नहीं है । अतः मरण पर्यन्त संयम पालन की आवश्यकता है // ૧૧૧ | શ્રી સારા ( 2999999999999999999999
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy