SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય ન કરવું જોઈયે કે જેથી બીજા પ્રાણિયોને દુઃખ ઉત્પન્ન થાય, આમ કરવાવાળો પંડિત સમ્યક્ત્વદર્શી પુરૂષ જન્મ-મરણના દુઃખોથી મુક્ત થાય છે. સમ્યક્ત્વી પુરૂષ મિથ્યાદર્શનશલ્યરૂપ પાપનો બંધ નથી કરતો, જ્યાં સુધી તે વ્રત ધારણ કરતો ત્યાં સુધી तेना अघी बाहुना पाप जूस्सा छे. ॥ १ ॥ કામભોગોમાં આસક્ત બનેલો જીવ હિંસા આદિ વિવિધ પ્રકારના પાપાચરણ કરે છે, અને શારિરીક તથા માનસિક દુઃખોથી દુઃખિત થતો રહે છે જેથી બુદ્ધિમાન્ पुरषो विषयभोगोमां आसत थधुं न भेये ॥ २ ॥ માટે અને મનના વિનોદના માટે જીવોની હિંસા કરે છે જેથી તે અજ્ઞાની ફોગટ જ તે પ્રાણિયોની સાથે અનેક જન્મને માટે સ્વયંનું વેર વધારે છે. જેથી વિવેકી પુરૂષોએ આ પ્રમાણે ક્યારેય કરવું ન isu. 11311 ઘણા કામાસક્ત જીવો સ્વયંના હાસ્ય માટે, ક્રિડા વિષયભોગોને દુઃખરૂપ જાણવાવાળા પંડિત પુરૂષો વિષયોમાં આસક્ત થતાં નથી, તેઓ સમસ્ત કર્મોનો ક્ષય કરીને અનંત સુખમય મોક્ષના સ્થાનને પ્રાપ્ત કરી લે 9.11811 भावार्थ :- श्रमण भगवान् महावीर स्वामी गौतम स्वामी को सम्बोधित कर कहते हैं कि हे आर्य ! तुम जन्म मरण के दुःखो को देखो । जिस प्रकार तुम को सुख प्रिय है उसी प्रकार संसार के समस्त जीवों को सुख प्रिय है ऐसा समझ कर ऐसा कार्य नहीं करना चाहिए जिससे दूसरे प्राणियों को दुःख उत्पन्न हो । ऐसा करने वाला पंडित सम्यक्त्वदर्शी पुरूष जन्म और मरण के दुःखों से मुक्त हो जाता है। सम्यक्त्वी पुरूष मिथ्यादर्शनशल्य रूप पाप का बंध नहीं करता है। जब तक वह व्रत धारण नहीं करता तब तक उसके सतरह ही पाप खुले हैं 11 9 11 भावार्थ :- कामभोगों में आसक्त बने हुए जीव हिंसा आदि नाना प्रकार का पापाचरण करते हैं जिससे बारबार गर्भवास को प्राप्त होते हैं और शारीरिक और मानसिक दुःखों से दुःखित होते रहतें हैं । अतः बुद्धिमान् पुरूषों को विषय भोगों में आसक्त न होना चाहिए ॥ २ ॥ भावार्थ :- बहुत से कामासक्त जीव अपने हास्य क्रीडार्थ एवं मनोविनोदार्थ जीवों की हिंसा करते हैं । वे अज्ञानी व्यर्थ ही उन प्राणियों के साथ अनेक जन्म के लिए अपना वैर बढ़ाते हैं । अतः विवेकी पुरुषों को ऐसा कदापि न करना चाहिए ॥ ३ ॥ भावार्थ :- विषय भोगों को दुःख रूप जानने वाले पण्डित पुरूष विषयों में आसक्त नहीं होते । वे समस्त कर्मों का क्षय करके अनन्त सुखमय मोक्ष में चले जाते हैं ॥ ४ ॥ यञ्च निष्कर्म्मदर्शी भवति सोऽपरं किमाप्नुयादित्याह - एस मरणा पमुच्चइ से हु दिट्ठभए मुणी, लोगंसि परमदंसी विवित्तजीवी उवसंते समिए सहिए सया (११४००००००००००००००० श्री आचारांग सूत्र expenser
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy