________________
અન્યથાર્થ :- શાસ્ત્રકાર કહે છે કે હે આર્ય! અન્ન - આજે જ એટલે એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય ઈ - આ જગતમાં ગાડું - જન્મ અને યુ - ત્યાર પછી બાલકુમાર - યૌવન અને વૃદ્ધાવસ્થા સુધીની અવસ્થાઓ અને તેના દુઃખોને પd - દેખો, સાયં - શાતા, સ્વયંના સુખને મૂર્દિ - પ્રાણિયો ના સાથે સમાનરૂપથી ઘડિજોદ - વિચાર કરીને બાળ - જાણો તા - એટલે વિષે - વિદ્વાન પુરૂષ પ રિ - મોક્ષમાર્ગને અડ્યા - જાણી સતવંતી - સમ્યકત્વદર્શી અથવા સર્વજીવોને વિષે તુલ્યદર્શી બનીને પાવં - પાપ જ રે - કરતો નથી / ૧ /
ગુરૂ કહે છે કે હે શિષ્ય! ફુ - આ મનુષ્ય લોકમાં નહિં - પ્રાણિયોની સાથે પાd - પાશ તે એટલે કે દોરડાની સમાન બાંધવાવાળા કામભોગ અને આરંભ પરિગ્રહ હિંસાદિ પાપોના સંબંધ નો ઉમું - ત્યાગ કરી દો, ગામનીવી - કારણ કે તે પુરૂષ આરંભથી જીવન વ્યતીત કરે છે, તેથી મથાળુપસી - ઉભયાતુદર્શી અર્થાત્ શારીરિક અને માનસિક દુઃખોનો ભોગ થાય છે, મેતુ - કામ-વિષયભોગોમાં રિદ્ધા - આસક્ત જીવ ળિયાં - કર્મોનો સંચય (મેગા) રતિ - કરે છે, આ પ્રકારે સંવિમાન - કર્મોના સંચયથી ભારી બનેલો જીવ પુણો - વારંવાર મે - ગર્ભાવાસને ફંતિ - પામે છે. //રા
જે - તે વિષયી જીવ હાસમાસM - હાસ્ય અથવા ક્રિડાને માટે હંતા ગરિ - શિકારાદિનિમિત્તે જીવોને મારીને પણ વીતિ - તેને એક પ્રકારની રમત-ક્રીડા મM - માને છે, આ પ્રમાણે કરીને તે અજ્ઞાની જીવ બીજા જીવો - પ્રાણિયોની સાથે ફોગટ જ
થળો - સ્વયં-પોતાનું વેર - વૈરને ૬ - વધારે છે જેથી વારસ - આવા બાલ અજ્ઞાની જીવનો સંગ - સંગ પણ ન કરવો જોઈએ. // ૩ // * તા - એટલે અવિન્નો - અતિશય બુદ્ધિશાળી પુરૂષ પર તિ - મોક્ષને સર્વશ્રેષ્ઠ પંડ્યા - જાણીને અને સાયંતી – આતંકદર્શી અર્થાત નરક આદિના ભય એવા પર્વ - પાપકર્મ જ રે - નથી કરતો ધીરે - હે ધીર ! તું - અગ્ર એટલે ભવને ગ્રહણ કરવાવાળા ચાર અઘાતી કર્મોનો ૨ - અને મૂર્ત - મૂલ એટલે ચાર ઘાતી કર્મોને વિશ્વ - સ્વયંથી જુદો કરો, કારણ કે નિક્કિરિયા - કર્મબંધનોને તોડીને નં – ખરેખર તે પુરૂષ શિવજીમલી - આત્મદર્શી કેવલી થાય છે. ૪ // | ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરસ્વામીજી ગણધર ગૌતમસ્વામીજીને સંબોધન કરીને કહે છે કે તે આર્ય ! તમો જન્મ-મરણના દુઃખોને દેખો, જે પ્રકારથી તમોને સુખપ્રિય છે. તેમ તે જ પ્રકારે સંસારના સર્વ જીવોને સુખ પ્રિય છે આવું સમજીને એવું
થિી ગાવાના સૂત્રણ 9999999999999999(૧૩)