SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પુરૂષ જુન - વારંવાર મે - ગર્ભવાસને ૬ - પ્રાપ્ત કરે છે, સલવેસુ - શબ્દ અને રુપાદિ વિષયોમાં વેઢમાળો - રાગ - દ્વેષ ન કરવાવાળો જીવ જ સંબૂ - ખરેખર સરળ છે તથા મારપછી - મૃત્યુથી શંકા રાખવાવાળો પુરૂષ આ પ્રમાણે પ્રયત્ન કરે છે કે મરણામુત્રડું - તે મરણથી જ છૂટી જાય છે, સાહિં - જે કામ ભોગોમાં ફસાઈને લપમરો - પ્રમાદ નથી કરતો પરંતુ પોમેદિ - પાપ કર્મોથી છવાગો - ઉપરત. (વિરત) થયેલો છે. વીરે - તે વીર પુરૂષ છે અને ગાયત્તે - તે સ્વયંના આત્માની રક્ષા કરવાવાળો છે, ને - જે પુરૂષ છે - સંયમપાલન અને તપ આદિ કષ્ટોને સહન કરવાનું જાણે છે તે પુરૂષ સ્વયંના આત્માની રક્ષાને પણ જાણે છે. - જે પુરૂષ Mવનાયતત્યસ - શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ માટે પ્રાણિયો દ્વારા કરાયેલા એવા ઘાતક કર્મોના અનુષ્ઠાનોને વેચો - જાણે છે. તે - તે જ સત્યરસ - અશસ્ત્ર અર્થાત્ નિરવદ્યાનુષ્ઠાનરૂપ સંયમ પાલનના કષ્ટોને પણ વેચળ - જાણે છે. બે - જે પુરૂષ - સંયમ પાલનના કષ્ટોને વેચળ - જાણે છે તે - તે જ Mિલંગાયત - શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ ને માટે કરાયેલ સાવધાનુષ્ઠાનોને પણ વેરો - જાણે છે. અથવા શબ્દાદિ વિષયોથી ઉત્પન્ન થતાં રાગ દ્વેષના કારણે કર્મબંધ થાય છે. તેનું શસ્ત્ર જે તપ છે તેને જાણે છે, જે તપને જાણે છે તે સંયમને જાણે છે આ જાણી આશ્રવોના નિરોધથી અમાસ - જે પુરૂષ કર્મોથી રહિત થઈ જાય છે તેનો વ્યવહારો - આ સંસારમાં દેવ-નારક-મનુષ્ય વિ. વ્યવહાર ન વિમ્બર્ફ - નથી હોતો અર્થાત્ તે ફરીથી સંસારમાં આવતો નથી, તેના - કર્મોથી જ વદિ - ઉપાથિયોં નાયડું - પ્રાપ્ત થાય છે જેથી નં – કર્મને જ સંસારનું કારણ પડદા - જાણીને તેના ક્ષય - નાશને માટે પ્રયત્ન કરવો જોઈયે. ભાવાર્થ - ભાવનિદ્રા અતિ દુઃખદાયી છે, જેથી તેનો ત્યાગ કરી અપ્રમત્તભાવથી વિચરવું જોઈએ. શબ્દાદિ વિષયોમાં પ્રમાદિ ન હોવાવાળા પુરૂષ ખરેખર સાચો વીર છે. સાવઘ (પાપકારી) અનુષ્ઠાનોથી નિવૃત્ત થઈને (પાછો હઠી) શુદ્ધ સંયમનું પાલન કરવાવાળો પુરૂષ જલ્દીથી સર્વ કર્મોથી મુક્ત થઈ જાય છે. તે પાછો ક્યારે પણ સંસારમાં આવતો નથી. કારણ કે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી સંસારની ઉપાધિયોં છે, કર્મોનો નાશ થઈ જાય (ક્ષય) એટલે જીવ નિરૂપાધિક (ઉપાધિવગરનો) થઈને અનંત સુખોમાં એટલે મોક્ષ સ્થાનમાં બિરાજમાન થઈ જાય છે, આ જાણી કર્મના ક્ષય માટે ઉદ્યત બનવું જોઈયે / ૧૦૯ / भावार्थ :- भाव निद्रा अति दुःखदायिनी है। अतः उसका त्याग कर अप्रमत्त भाव से विचरना चाहिए। शब्दादि विषयों में प्रमत्त न होने वाला पुरुष ही सच्चा वीर है । सावध अर्थात् पापकारी अनुष्ठानों से निवृत्त होकर शुद्ध संयम का पालन करने वाला पुरुष शीघ्र ही समस्त कर्मों से मुक्त हो जाता है । वह फिर कभी संसार (૧૦)JUDઇબઇ9898568xJથઇexઈથઇexU98થી ગાવાનું સૂત્ર
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy