________________
यद् दुक्खं प्रवेदितं तीर्थकृद्भिः इह-अस्मिन् संसारे मानवानां तस्य दुःखस्य कुशलाः स्वभाव-हेतु-फलरूपां परिज्ञाम् उदाहरन्ति - कथयन्ति । किञ्च तद्दुःखं कर्मकृतमिति कर्म परिज्ञाय सर्वशः कर्माश्रवद्वारेषु न वर्तेत, अथवा सर्वशः परिज्ञाय कथयति, यदिवा सर्वशः- आक्षेपण्याद्या धर्मकथयेति । सा च किदृक् कथेत्याह यः अनन्यारामः सः अनन्यदर्शी । एवं सम्यक्त्वस्वरूपं कथयंश्चारक्तद्विष्टः कथयतीति दर्शयति- यथा पुण्यवतः कथ्यते तथा तुच्छस्य कथ्यते, यथा तुच्छस्य कथ्यते तथा पुण्यवतः कथ्यते निरीहत्वात् प्रत्युपकारनिरपेक्षः सन् यो यथा बुध्यते तस्य तथैव कथयतीति भावः ॥१०१॥
-
A
અન્વયાર્થ :- ૪ - આ સંસારમાં માળવાળું - મનુષ્યોના નૅ - જે તુવä - દુઃખ પવેછ્યું – તીર્થંકર પ્રભુએ બતાવેલ છે દ્યુતના - કુશળ પુરૂષ તફ્સ - તે તુવવા – દુઃખને રિનૂં – જાણીને તેને ત્યાગ કરવાનો વાતિ - ઉપદેશ આપે છે. રૂ - આ પ્રકારે વિદ્વાન્ પુરૂષ તેના કારણરૂપ માં – કર્મને પાિય - જાણીને સવસો – સર્વથા અર્થાત્ ત્રણ કરણ – ત્રણ યોગથી ત્યાગ કરે, ને - જે પુરૂષ અળળવંતી - અનન્યદર્શી હોય છે એટલે કે યથાર્થવસ્તુ તત્ત્વને જાણે છે તે - તે ળરામે હોય છે અર્થાત્ તીર્થંકરોક્ત મોક્ષમાર્ગ થી બીજે રમણ કરતા નથી, ને – જે પુરૂષ ળબ્બારામે – મોક્ષમાર્ગથી અન્યત્ર · રમણ નથી કરતા તે – તે અળળવી - યથાર્થ વસ્તુતત્ત્વને દેખવાવાળો છે, મુનિ ના
-
જેમ પુખ્ખસ્સું – પુણ્યવાન્ - ભાગ્યવાનને જ્યરૂ - કહે છે તા - તેમ तुच्छस्स - તુચ્છને (હીન) પણ ત્ત્વજ્ઞ – કહે છે અને હા - જેમ તુચ્છસ ત્યજ્ઞ - તુચ્છને કહે છે સહા - તેમ જ પુખ્તસ્ત ત્યજ્ઞ - પુણ્યવાને પણ કહે છે.
-
ભાવાર્થ - તીર્થંકર પ્રભુએ પ્રાણિયોના જે દુ:ખ બતાવેલ છે તેમાંથી મુક્ત થવા માટે કુશળ પુરૂષ ઉપદેશ આપે છે કે તે દુઃખ કર્મકૃત છે તેથી કર્મોના સ્વરૂપને તથા આશ્રવ દ્વારોને સમજીને ત્રણ કરણ - ત્રણ યોગથી તેઓનો ત્યાગ કરી દેવો જોઈયે.
જે પુરૂષ વસ્તુના સ્વરૂપનું યથાર્થ રૂપ જાણે છે તેનું ચિત્ત મોક્ષમાર્ગ સિવાય બીજા પદાર્થોમાં લાગતું નથી તે જ પુરૂષ અનન્યદર્શી છે અર્થાત્ તે તીર્થંકરે પ્રરૂપેલ (કહેલ) શાસ્ત્ર સિવાય બીજા શાસ્ત્રોમાં રત (પ્રેમવાળો) થતો નથી. જેમ મુનિ દેવોનાઈન્દ્ર - ચક્રવર્તી - રાજા તથા જાતિ-કુલ-બલ-ધનાદિથી રહિત એવા તુચ્છ પુરૂષોને પણ ઉપદેશ આપે છે કારણ કે મુનિવર બધા જીવોનું કલ્યાણ અને હિતને ચાહવાવાળા છે. તેઓ કોઈની પાસેથી પ્રતિ ઉપકારની આશા રાખતા નથી એટલે જ તેઓ બધા જીવો પર સમાન વૃષ્ટિથી દેખતાં તેઓના કલ્યાણને માટે ઉપદેશ આપે છે. જે સમકિતી છે તે મોક્ષમાર્ગમાં જ રાચે છે અને જે મોક્ષમાર્ગમાં રાચે છે તે જ સમકિત
(૧૦૦)XzXoXoXX XXX XXX XXX શ્રી ગાવામાંન સૂત્ર