________________
अन्वयार्थ :- आहारे - आहार लद्धे प्राप्त थवा छतां पर। अणगारो - साधु मायं - मात्रा भेटले परिभाषा ( प्रभाए) ने जाणिज्जा - भए जहा - ४भ 3 से - ते इयं आहारनुं प्रभाशं भगवया - भगवाने पवेइयं - इ२भावे छे. लाभुत्ति - लाल थवा पर ण मज्जिज्जा - साधु अभिमान न ४२. अलाभुत्ति लाल नथवा पर ण सोइज्जा - शो अरे नहीं, बहुं वि लद्धुं - धनुं प्राप्त थवा छतां पए। ण णिहे - संयय (संग्रह) सन्निधि न ४२. परिग्गहाओ - परिग्रहथी अप्पाणं - स्वयंने अवसक्किज्जा - ६२ रा.
-
-
ભાવાર્થ - આહાર-વસ્ત્ર-ઔષધિ આદિ લેતી વખતે સાધુ (પરિમિત) માપસર વસ્તુને ગ્રહણ કરે, જેથી તે ગ્રહણથી ગૃહસ્થ તે વસ્તુ ફરીથી બનાવવાના આરંભમાં પ્રવૃત્તિશિલ ન થાય. કોઈકવાર સાધુ આહારાદિ ન મળે તો આ પ્રમાણે શોક ન કરે ‘હું કેવો અભાગિયો છું. જે સમસ્ત વસ્તુઓને આપવાવાળો દાતા વિદ્યમાન હોવા છતા હું કંઈ પ્રાપ્ત ન કરી શક્યો.'' અને આહારાદિ મળી જાય ત્યારે ગર્વ ન કરે ‘‘હું કેટલો ભાગ્યશાળી છું'' પરંતુ સાધુ લાભાલાભમાં સમભાવ રાખે. દિ જો કોકવાર સાધુને આહારાદિ ઘણા મળી જાય તો તેનો સંચય ન કરે સાધુ પાપના મૂલ કારણરૂપ પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે અને સંયમના સાધનભૂત ધર્મોપકરણોમાં મૂર્છા – મમત્વ नराजे ॥ ८० ॥
-
भावार्थ :- आहार, वस्त्र, औषधि आदि लेते समय साधु उतने ही परिमाण में वस्तु को ग्रहण करे जितने के ग्रहण से वह गृहस्थ फिर उस वस्तु को बनाने के आरम्भ में प्रवृत्त न हो । किसी समय साधु को आहारादि न मिले तो वह यह शोक न करे कि "मैं कैसा अभागा हूँ जो समस्त वस्तुओं को देने वाले दाता h. विद्यमान होते हुए भी मैं कुछ प्राप्त नहीं कर सकता ।" आहारादि के मिल जाने पर गर्व भी न करे कि "मैं बड़ा ही भाग्यवान् हुँ” किन्तु साधु लाभालाभ में समभाव रखे । यदि कभी साधु को आहारादि बहुत मिल जाय तो उसका सञ्चय नहीं करे। साधु पाप के मूल कारण परिग्रह का सर्वथा त्याग करे और संयम के साधनभूत धर्मोपकरणों में मूर्च्छा - ममत्व न रखे ॥ ९० ॥
आह च
अण्णा णं पासए परिहरिज्जा, एस मग्गे आरिएहिं पवेइए, जहित्थ कुसले गोवलिंपिज्जासि तिबेमि ॥ ९१ ॥
अन्यथा - आचार्यसत्कामेदमुपकरणं न ममेत्यनेन प्रकारेण पश्यकः सन् परिग्रहं परिहरेत् - त्यजेत् । धर्मोपकरणं न परिग्रहायेति एष मार्ग आर्यैः प्रवेदित इति तथा विधेयं यथाऽत्र कुशल ! नोपलिम्पयेरिति ब्रवीमि ॥९१॥
Robananananananananananan