SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જાણતા. તોપ - આ લોક થfમ - સ્ત્રિયોથી પંક્ષિા - પીડિત છે. મો - હે શિષ્ય! તે - તે સ્ત્રી મોહિત જીવ તથતિ – કહે છે કે થવું - આ સ્ત્રી આદિ ગાયથાવું - ઉપયોગનું સાધન છે આના વિના શરીરની સ્થિતિ નથી થઈ શક્તી પરંતુ તે – આનું આ કથન મંતવ્ય કુહાણ - દુઃખને માટે મોહાણ - મોહને માટે માર - મૃત્યુને માટે રાહ - નરકને માટે પાણિવિરવા - નરકથી નિકળીને તિર્યંચયોનિને માટે થાય છે તયાં - નિરંતર - દુઃખથી પીડિત મૂઢજીવ ધનં - ધર્મને fમનાથ - નથી જાણતા, - શ્રમણ પ્રભુ મહાવીરસ્વામીએ ઉતા - ફરમાવેલ છે કે મહાનો - મહામોહરૂપ સ્ત્રિયોમાં અપનાવો – પ્રમાદી ન બનવું જોઈએ. સુસ્ત - કુશળ એટલે સૂક્ષ્મદર્શી પુરૂષ પ્રમાણ માં - સર્વથા પ્રમાદ ન કરવો જોઈએ, સંતિમ – શાંતિ અર્થાત મોક્ષ અને મરણ અર્થાત્ સંસારના સ્વરૂપને સંપેદા - વિચાર કરીને તથા મેકરણનું - શરીરને નાશવંત સંપાઈ - જાણીને પ્રમાદ ન કરવો જોઈયે, શાસ્ત્રકાર ફરમાવે છે કે ભોગ પ્રાપ્ત થવા છતાં પણ તે પાનં - ઈચ્છાની તૃપ્તિ કરવામાં સમર્થ નથી પાર - આ દેખો! તવ - હે સૂક્ષ્મદર્શિત્ ! તમોને Wટિંગd - આ વિષયભોગોથી પ્રયોજન રાખવું જોઈએ નહીં. ભાવાર્થ – હિત - અહિતના જ્ઞાનમાં દક્ષ એવા પુરૂષને સમક્ષ રાખી શાસ્ત્રકાર કહે છે કે, હે ધીર ! તમો આશાને એટલે વિષયતૃષ્ણાને છોડી દો. આ આત્મા સ્વયં આશારૂપી બાણથી (આશારૂપ શલ્ય હૃદયમાં ધારણ કરી) દુઃખ ભોગવે છે. આશાથી દુઃખજ પ્રાપ્ત થાય છે. પરંતુ ભોગ પ્રાપ્ત થતાં નથી. કર્મોના પરિણામ વિચિત્ર છે. એક મનુષ્યને જે ઉપાયથી દ્રવ્યાદી દ્વારા ભોગની પ્રાપ્તી થાય છે તે જ ઉપાયથી બીજાને થતી નથી પરંતુ અજ્ઞાની જીવ આ કર્મની વિચિત્રતાને સમજતા નથી, તેઓ ધન – સ્ત્રી આદિ ભોગ સાધનોને જ. સ્વયંના જીવનના લક્ષ્ય સમજે છે. તેઓ સ્ત્રીઓના ફંદામાં પડીને તથા વિષય ભોગોમાં આસક્ત થઈને અનેક પ્રકારે દુઃખો ભોગવે છે, નરકની વેદનાઓને પણ ભોગવે છે. આ પ્રમાણે અનંતકાલ સુધી દુખચક્રમાં પડી રહે છે. એટલે જગતના હિતને માટે પ્રભુ મહાવીરસ્વામીએ ફરમાવેલ છે કે સ્ત્રી સંગથી મહામોહની ઉત્પત્તિ થાય છે. આના સમાન બીજું કોઈ બંધન નથી. એ જિતવાથી બીજા વિષયોને સુગમતા - સરળતાથી જીતી શકાય છે. એટલે વિવેકી પુરૂષોએ વિષયભોગોમાં ક્યારે પણ પ્રવૃત બનવું જોઈએ નહીં / ૮૪ / - भावार्थ :- हिताहित के ज्ञान में दक्ष धीर पुरुष को लक्ष्य करके शास्त्रकार कहते हैं कि हे धीर ! तुम आशा को यानी विषय तृष्णा को छोड़ दो। यह आत्मा स्वयं आशा रूपी बाण ૮૦ )8888e6e0e0e0ab80808 શ્રી નારાગ
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy