SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ - વિષયભોગ દુઃખરૂપ છે. તેમાં આસક્ત પ્રાણીઓને અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. જે માતા-પિતા-સ્ત્રી-પુત્રાદિને માટે મનુષ્ય સ્વયં તો જીવ લગાવી અનેક કષ્ટોની પરવાહ કર્યા સિવાય ધનનું ઉપાર્જન કરે છે તે આત્મીયજન તે મનુષ્યની રોગાવસ્થામાં રક્ષણરૂપ - શરણરૂપ નથી થઈ શક્તા. તે મનુષ્ય દ્રવ્યાદિ દ્વારા ખરેખર સ્વયંના બંધુઓને સહાયતા કરે પરન્તુ સ્વયંની શારીરિક વ્યાધિને તેઓ મટાડી શક્તા નથી, એટલે જ રોગ અને દુઃખની ઉત્પત્તી થાય ત્યારે વિધ્વાન પુરૂષ ચિત્તમાં કોઈ પણ પ્રકારની ઉદાસીનતા લાવતા નથી, તે રોગ-દુઃખને સ્વયં કરેલા કર્મોના ફલ જાણીને સમત્વ ભાવથી અને ધીરતાથી સહન કરી લે છે. / ૮૨ // .. भावार्थ :- विषय भोग दुःख रूप हैं । उनमें आसक्त प्राणी को अनेक प्रकार के रोग उत्पन्न हो जाते हैं। जिन माता पिता स्त्री पुत्रादि के लिए मनुष्य जी जान लड़ा कर तथा अनेकों कष्टों की परवाह न करके धन का उपार्जन करता है वे आत्मीय जन उस मनुष्य की रोगावस्था में त्राण-शरण रूप नहीं हो सकते । इसी तरह वह मनुष्य भी द्रव्यादि द्वारा भले ही अपने बन्धु बान्धवों की सहायता करे परन्तु उनकी शारीरिक व्याधि को तो वह भी नहीं मिटा सकता है। इसलिए रोग एवं दुःख की उत्पत्ति होने पर विद्वान् पुरुष चित्त में किसी प्रकार की उदासीनता नहीं लाते हैं । उसे वे अपने कर्म का फल जान कर समभाव और धीरता के साथ सहन कर लेते हैं ॥ ८२ ॥ ___अपि च - भोगानां प्रधानं कारणमर्थोऽतस्तत्स्वरूपमेव निर्दिदिक्षुराह तिविहेण जा वि से तत्थ मत्ता भवइ अप्पा वा • बहुया वा, से तत्थ गड्डिए चिट्ठइ, भोयणाए, तओ से एगया विपरिसिढे संभूयं महोवगरणं भवइ, तं वि से एगया दायाया विभयंति, अदत्तहारो वा से अवहरइ रायाणो वा से विलुपंति, णस्सइ वा से, विणस्सइ ... वा. से, अगारदाहेण वा से डज्झइ, इइ से बाले परस्स अट्ठाए कूराई कम्माई पकुब्बमाणे तेण दुक्खेण मूढे विप्परियासमुवेइ ॥ ८३ ॥ त्रिविधेन - सचिताचित्तमिश्रभेदेन याऽपि तस्य - आरम्भिणः तत्र - आरम्भे मात्रा - अर्थमात्रा भवति अल्पा वा बहुका वा स - आरम्भी तत्र गृद्धस्तिष्ठति भोजनाय भोगाय वा श्री आचारांग सूत्र 000000000000000000000000000७( ७७
SR No.005843
Book TitleAcharang Sutram Pratham Shrutskandh
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy