________________
'भन्नह भिगाएं - सभ्याय'
શુદ્ધ કરવો યોગ્ય લાગ્યો. છતાં જ્યારે શ્રી રાજમાણિક્યસૂરિકૃત આ સજ્ઝાયની એક પ્રાચીન ટીકા અને તેની હસ્તપ્રતો જોઈ તો મન્નદ અને મન્યધ્વમ્ પાઠ મળ્યા तेथी अंते 'मन्नह' नो प्रयसित पाठ तेम ४ रहेवा दीघो छे भने उज्जुत्तो होइ ना બદલે પ્રબોધટીકાકારની જેમ ઉન્નુત્તા હોદ્દ કરી સર્વ કર્તવ્યનું વિવેચન કરતાં આજ્ઞાર્થ પ્રમાણે અર્થ કર્યો છે. આ વિષયમાં વિચાર-વિમર્શ કરી જે યોગ્ય લાગે તે જણાવવા વિશેષજ્ઞોને મારી નમ્ર વિનંતી છે.
આ સૂત્રનો ઉપયોગ શ્રાવકો માંગલિક પ્રતિક્રમણ કરતાં સજ્ઝાયના સ્થાને हुरे छे.
भूण सूत्र :
मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मत्तं । छव्विह- आवस्सयम्मि, उज्जुत्ता होह* पइदिवसं ॥ १ ॥
पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ ।
सज्झाय-नमुक्कारो, परोवयारो अ जयणा अ ।।२।।
•
जिण-पूआ जिण थुणणं, गुरु-थुअ साहम्मिआण वच्छलं । ववहारस्स य सुद्धी, रह- जत्ता तित्थ - जत्ता य । ॥३॥
उवसम-विवेग-संवर, भासा समिई छज्जीव- करुणा य ।
धम्मिअ-जण - संसग्गो, करण-दमो चरण - परिणामो ||४ |
B
संघोवरि बहुमाणो, पुत्थय - लिहणं पभावणा तित्थे । सड्डाण किमेअं, निच्चं सुगुरुवएसेणं ।। ५ ।।
* प्रयसित पाठ 'उज्जुत्तो होड़ '
પ