SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર સંવેદના-૭ લક્ષ્ય સાથે કઈ રીતે જોડાણ કરવું વગેરે સર્વ વિગતો સદ્ગુરુ પાસેથી જાણીને ગુરુ ભગવંત જે પ્રકારે જે ભાવથી ક૨વાનું કહે તેમ જ જો આ કર્તવ્યો થાય તો જરૂર તમારું આત્મહિત સાધી શકાય.' એમ કહેવા દ્વારા તેમણે સર્વ કાર્યો સદ્ગુરુને પરતંત્ર રહી, તેમના માર્ગદર્શન અને આજ્ઞાનુસાર જ કરવાનાં છે, પણ સ્વતંત્ર રીતે કરવાનાં નથી તેમ સ્પષ્ટ જણાવી દીધું છે. ૭૪ પાઠાન્તર સંબંધી : આ સૂત્રનાં કેટલાંક સ્થાનો માટે શુદ્ધ પાઠ નક્કી કરવો મુશ્કેલ હતો. પહેલી ગાથાનો પ્રચલિત પાઠ છે : मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मतं । ઈન્વિદ - આવામિ, સન્મુત્તો હોફ પવિવર્સ ।।।। તેમાં જો મન્નદ્દ પાઠ સાચો હોય તો પાછળ લગ્નુત્તો ોફ પાઠ યોગ્ય ન કહેવાય. કેમ કે, મન્નદ્દ નું સંસ્કૃત થાય મન્યધ્વમ્ તેથી આજ્ઞાર્થ પ્રયોગાનુસાર તેનો અર્થ થાય ‘તમે માનો’; અને કન્નુત્તો દોફ નું સંસ્કૃત થાય થતો મતિ તેનો અર્થ થાય ‘ઉઘમવંત છે.’ તેથી એટલું તો સ્પષ્ટ હતું કે, પ્રચલિત પાઠમાં કાં તો મન્નહ, પરિત્તરહ, ઘર૬ નો આજ્ઞાર્થ પાઠ અશુદ્ધ હોવો જોઈએ કાં તો અન્નુત્તો તોફ નો વર્તમાન પ્રયોગ અશુદ્ધ હોવો જોઈએ. કાળની એક વાક્યતા જાળવી પૂર્વાપર સંગતિ કરવી હોય તો મન્નરૂ આદિ અને કન્નુત્તો સ્રોફ પાઠ હોવો જોઈએ અને કાં તો મન્ન અને ગુખ્તુન્નો હોદ્દ પાઠ હોવો જોઈએ. આ વિષયમાં ૫. પૂ. જંબૂવિજય મ.સા.એ તેમના દ્વારા સંપાદિત યોગશાસ્ત્ર, પ્રતની પ્રસ્તાવનામાં પાદ નોંધ તરીકે સુંદર ખુલાસો આપ્યો છે, તેમણે જણાવ્યું છે કે, પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિવિરચિત સંબોધપ્રકરણમાં શ્રાવકધર્મ અધિકારમાં આ ગાથાઓ મળે છે અને ત્યાં પાઠ છે : मन्नइ जिणाणमाणं, मिच्छं परिहरइ धरइ सम्मत्तं । ઈન્વિટ્ઠ-આવામિ, ઉન્મુત્તો હોફ પવિવર્સ ।।।। આ પાઠથી પૂર્વાપરની સંગતિ ચોક્કસ થતી હતી, તેથી મને પણ તે મુજબ પાઠ
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy