________________
મન્નત જિહાણ-સઝાય”
સૂત્ર પરિચય :
સિદ્ધાંતનાં રહસ્યો સૌ કોઈ સારી રીતે સમજી શકે તે માટે મહાપુરુષોએ વિવિધ વિષયોના વર્ણનવાળી; સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અનેક સક્ઝાયો રચી છે. આવી જ એક સક્ઝાય એટલે આ “મન્નત જિણાણં સૂત્ર.” તેમાં શ્રાવકનાં કૃત્યોનું સચોટ વર્ણન કરેલું છે, તેથી તેનું બીજું નામ “સ-
નિશ્વ-વિશ્વે-સજ્જારો’ અર્થાત્ ‘શ્રાવેશ-નિત્ય-કૃત્ય-સ્વાધ્યાય' છે. 'જિનવચનાનુસાર મોક્ષમાર્ગની સાધના કરતાં સાધકો મુખ્યપણે ત્રણ વિભાગમાં વહેંચાયેલાં છે. તેમાં શ્રાવકપણાની ભૂમિકા દ્વિતીય સ્થાને આવે છે. આ શ્રાવકો વિવિધ રુચિ અને પરિણતિ ધરાવતાં હોય છે. છતાં દરેક પોતપોતાની રુચિ અનુસાર આરાધના કરી, મોક્ષમાર્ગને સાધી શકે તે માટે સઝાયકારે આગમ ગ્રંથોનું પરિશીલન કરી શ્રાવકનાં મુખ્ય ૩૯ કર્તવ્યો આ સક્ઝાયમાં વર્ણવ્યાં છે. તેમાંનાં કેટલાંક કૃત્યો પ્રતિક્ષણ હૃદયમાં ધારણ કરવાં જેવાં છે, જ્યારે કેટલાંક કાર્યો 1. પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખીજી; એ ત્રણે શિવ મારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીજી ll૮૧||
" - મહામહોપાધ્યાયજીકૃત સવાસો ગાથાનું સ્તવન 2. પ્રતિક્ષણ હદયમાં રાખવા જેવાં કૃત્યો ઃ (૧) જિનની આજ્ઞા માનવી, (૨) મિથ્યાત્વનો ત્યાગ
કરવો, (૩) સમ્યક્ત્વનો સ્વીકાર, (૧૭) પરોપકાર, (૧૮) જયણા, (૨૩) વ્યવહારની શુદ્ધિ, (૨૯) ઉપશમ, (૨૭) વિવેક, (૨૮) સંવર, (૨૯) ભાષાસમિતિ, (૩૦) છ જીવની - કરુણા, (૩૨) ઇન્દ્રિયોનું દમન, (૩૪) સંઘ ઉપર બહુમાન.