________________
૪૦
સૂત્ર સંવેદના-૬
આ રીતે તપચિંતવન કરતાં જેને ન આવડે તેને સદ્ગુરુભગવંત પાસે સમજવા યત્ન કરવો અને ત્યાં સુધી તપચિંતવનના બદલે સોળ નવકારનો કાઉસ્સગ્ન
કરવો.
આ રીતે ઉપયોગપૂર્વક વિચારણા કરવાથી તપ પ્રત્યે રુચિ પ્રગટે છે. તેનાથી તપમાં અંતરાય કરનારા કર્મનો નાશ થાય છે અને તપ ગુણ પ્રત્યે જીવનો ઉલ્લાસ વૃદ્ધિમાન થાય છે.
કાયોત્સર્ગમાં કરાયેલા શુભ ધ્યાનથી ચિત્ત અરિહંત પરમાત્માના ઉપકાર પ્રત્યે અતિ આદરવાળું બને છે. પ્રભુએ આ તપનો માર્ગ ન બતાવ્યો હોત તો આ સંજ્ઞાઓના પાપથી ક્યારેય અટકી શકયો ન હોત. આવી વિચારણાથી આનંદમાં આવેલો સાધક કાયોત્સર્ગ પારી પુનઃ હર્ષ વ્યક્ત કરવા ચોવીશ ભગવાનનું નામકીર્તન કરવા લોગસ્સ સૂત્ર બોલે છે. . ૧૨. છઠું આવશ્યક – પચ્ચખાણ : ૧. પછી બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તી પડિલેહવી અને દ્વાદશાવર્ત વંદન
કરવું તથા અવગ્રહમાં રહીને જ સકલતીર્થવંદના' સૂત્ર બોલવું. ૨. પછી પચ્ચખાણનો આદેશ લઈ યથાશક્તિ પચ્ચખાણ કરી. દેવસિક
પ્રતિક્રમણની જેમ સામાયિક, ચઉસિત્યો, વંદણ. પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી' એમ કહી આવશ્યક સંભારવા. (તેમાં પચ્ચક્ખાણ કર્યુ હોય તો કર્યું છે જી ! કહેવું અને ધાર્યું હોય તો
ધાર્યું છે જી ! કહેવું.) ત્યાર પછી કાયોત્સર્ગમાં નિર્ણત કરેલા તપનું પચ્ચકખાણ ગુરુભગવંત પાસે કરવાનું છે. તે ગુરુવિનયપૂર્વક કરવું યોગ્ય છે માટે મુહપત્તિનું પ્રતિલેખન કરી, બે વાંદણા દઈ ગુરુભગવંતના પવિત્ર મુખે ઉચ્ચારાતા શબ્દોની ધારણા કરતો સાધક મનના પૂર્ણ ઉપયોગપૂર્વક પચ્ચકખાણ કરે છે. જો કે હાલમાં આના પછી “સકલતીર્થ સૂત્ર દ્વારા સર્વ તીર્થોને અને અઢી દ્વીપમાં રહેલા સર્વ
પારવો. આ રીતે તપચિંતવનનો કાઉસ્સગ્ન કરવાની રીતો પ્રચલિત છે. દરેક સાધકે ગુરુગમથી તે જાણીને પોતાની સામાચારી - પરંપરા અનુસાર કાઉસ્સગ્ન કરવો.