SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખ્ખાણનાં સૂત્રો ૨૦૭ મી કેટલા| * * ઉપરાંત અન્ય બે આગાર હોય છે. તેથી આ પચ્ચક્ખાણમાં કુલ ૪ આગારો10 છે. અન્નત્થ/અન્યત્ર = નીચે દર્શાવેલ ૪ આગારો સિવાય મારે પચ્ચકખાણ છે. ૧. અનાભોગેણં - આભોગ એટલે વિચાર અને અનાભોગ એટલે વિચાર્યા વગર એટલે અત્યંત વિસ્મૃતિ થવી, ભૂલી જવું, “મારે આ પચ્ચખાણ છે' - તેવું મતિદોષથી કે ભ્રમથી ભૂલાઈ જવાના કારણે ત્યાગ કરેલી વસ્તુ મોઢામાં મૂકાઈ જાય, ખવાઈ જાય તો આ આગારના કારણે પચ્ચખાણનો ભંગ થતો નથી. પરંતુ યાદ આવતાં પુનઃ તેનો ત્યાગ કરવો અતિ જરૂરી છે. “એકવાર ભૂલ થઈ માટે પચ્ચકખાણ ભાંગ્યું છે એવું માની વારંવાર આહાર લેવાય તો તો પચ્ચક્ખાણ ભાંગ્યું જ ગણાય. 10. કયા પચ્ચક્ઝાણમાં કયા આગારો આવશે તેની નોંધ નીચે પ્રમાણે છે : આગાર યંત્ર , પચ્ચકખાણ ક્યા આગામાં આગાર | ૧ નવકારશી, ૨ અન્ન સહ૦ ( ૨ પોરિસી અન્ન સહ પચ્છન્ન દિસાઇ સાહુ સવ્ય ૩ સાઢપોરિસી ૬ પૂર્વર્વત્ કા | ૪પુરિમ ૭ પૂર્વવત્ ક+મહત્તરાગારેણ ૫ અવટું ૭ પૂર્વવતું ક+મહત્તરાગારેણં ૬ એકાસણ. અન્ન સહ૦ સાગારિ, આઉટગુરુ પારિઢા મહ૦ સબo| ” ” ” | ૮ એકલઠાણું આઉટ વિના એકાશનની જેમ ૯ વિગઈ અન્ન સહ લેવા. ગિહત્ય, ઉષ્મિત્ત, પડુચ્ચા પારિઢા મહ૦ સવ ૧૦નીવિ વિગઈની જેમ ૧૧ આયંબિલ પડુચ્ચો વિના વિગઈની જેમ ૧૨ ઉપવાસ અન્ન સહ પારિઢા મહ૦ સવ ૧૩ પાણસ્મા | ૬ લવે, અલવે અચ્છે બહુલે સસિન્થ અસિલ્ય. ૧૪ દિવસચરિમા ભવચરિમં . દેશાવગાસિક અન્ન સહ૦ મહ૦ સવ્ય ૧૫ અભિગ્રહમુઠિસહિત આદિ| ૪ |” * * ૧૩ પ્રાવરણ (વસ્ત્ર) | | અન્ન સહ૦ ચોલપટ્ટાગા મહ૦ સવ 6 To To [૭ બિયાસણ
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy