SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ સૂત્રસંવેદના-૨ સ્થળની માહિતી સાથે તેમને વંદના કરવામાં આવી છે. પાંચમી ગાથામાં ૪-૮૧૦-૨ એમ આંકડાપૂર્વક ચોવીશ ભગવંત તથા અન્ય તીર્થ અને તીર્થકરને પણ વંદના કરવામાં આવી છે. અહીં એટલું ખાસ ધ્યાનમાં લેવું કે, આ સૂત્ર સિદ્ધસ્તવ હોઈ અહીં દરેક ભગવાનની સ્તવના સિદ્ધ સ્વરૂપે કરવાની છે. આ સૂત્રની છેલ્લી બે ગાથા પાછળથી પ્રલિપ્ત હશે તેમ લાગે છે, કેમ કે લલિતવિસ્તરાદિ ગ્રંથમાં તેનું વિવેચન જોવા મળતું નથી. છતાં પૂર્વાચાર્યકૃત આ બંને ગાથાઓને ગીતાર્થ ગુરુભગવંતોએ માન્ય કરેલ હોવાથી દેવવંદનાદિમાં અત્યારે બોલાય છે. આ સૂત્રનો મુખ્ય ઉપયોગ દેવવંદન તથા પ્રતિક્રમણમાં થાય છે. પુખરવરદી સૂત્ર બોલી શ્રતની સ્તવના કર્યા બાદ શ્રુતજ્ઞાનનું અંતિમ ફળ સિદ્ધ અવસ્થા છે. આથી સિદ્ધભગવંતોની સ્તવનાર્થે આ સૂત્ર બોલવામાં આવે છે. મૂળ સૂત્ર : सिद्धाणं बुद्धाणं, पार-गयाणं परंपर-गयाणं । लोअग्गमुवगयाणं, नमो सया सव्व-सिद्धाणं ॥१॥ जो देवाण वि देवो, जं देवा पंजली नमसंति । ત લેવલે-દિગં, સિરસ વંદે મહાવીર સારા इक्को वि नमुक्कारो, जिणवर-वसहस्स वद्धमाणस्स । સંસાર-સારાગો, તારે નવ ના િવ ારૂા. उजिंतसेल-सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स । तं धम्म-चक्कवट्टि, अरिट्ठनेमि नमसामि ।।४।। चत्तारि अट्ठ दस दो य, वंदिआ जिणवरा चउव्वीसं । પરમ-નિટિંગ, સિદ્ધા સિદ્ધિ મમ વિલંતુ હા . પદઃ ૨૦: સંપદા ૨૦ઃ અક્ષર : ૧૭૦
SR No.005836
Book TitleSutra Samvedana Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2012
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy