________________
વૈશેષિકદન
૨૭
(૬) દ્રવ્ય ન માનનારની દલીલાનું ખંડન કરી ઉદયનાચાય નીચે પ્રમાણે દ્રવ્યની સ્થાપના કરે છે. દ્રવ્ય ન માનીએ તા ચક્ષુ અને ક્ આ એ ઇન્ડિયા દ્વારા થતા ‘જેને મેં જોયું તેને હું સ્પર્ધા' એવા એકા પ્રતિ ધાનજ્ઞાનના ખુલાસા ન થઈ શકે. એકા પ્રતિસ ધાનજ્ઞાનના વિષય એક છે. તે વિષય કયા ? રૂપ અને સ્પર્શે ગુણાને એક્બીજાથી અભિન્ન ગણી એકા પ્રતિસ ધાનજ્ઞાનના વિષય એક છે એમ ન. સમજાવી શકાય. જે રૂપ છે તે સ્પર્શી નથી, કારણ કે તે જુદી જુદી ઇન્દ્રિયોથી ગૃહીત થાય છે. રૂપ ચક્ષુથી ગૃહીત થાય છે . અને સ્પર્શ ત્વચાથી ગૃહીત થાય છે. રૂપ તગિન્દ્રિયગ્રાહ્ય નથી. જો રૂપને ગિન્દ્રિયગ્રાહ્વ માનીએ તે આંધળાને પણ નીલ વગેરેના અનુભવ થવા જોઈ એ. રૂપ અને સ્પ`ના અભેદ હોય તે રૂપ ગિન્દ્રિય-ગ્રાહ્ય થવું જોઈ એ. પરંતુ પરિસ્થિતિ આવી નથી. એટલે રૂપ અને સ્પા અભેદ – એકતા એકા પ્રતિસ ંધાનજ્ઞાનના વિષય છે એમ ન કહી શકાય.૧૩
એકા પ્રતિસ ધાનજ્ઞાનનેા જે એક વિષય છે તે ગુણસમુદાય છે એમ કહેવુ પણ યાગ્ય નથી. ગુણસમુદાય એ શું છે . ગુણાનુ એક દેશમાં હાવું તે ગુણસમુદાય છે કે તેમનું એક કાળે હાવું તે કે તેમનું બધાનુ એક સમાન કાયં હાવું તે કે પછી તેમનું બધાનુ એક સમાન કારણથી પેદા થવું તે ? આ ચારમાંથી એક પણ વિકલ્પ ઘટતા નથી. (મ) ઉપાદાનકારણરૂપ એક દેશમાં ગુણાનુ રહેવું ઘટતું નથી, કારણ કે દ્રવ્યદ્વેષીના મતે રૂપનું ઉપાદાનકારણ રૂપ છે અને સ્પર્શીનું ઉપાદાનકારણ સ્પ છે. જે રૂપ અને સ્પર્શી બંનેનું એક સમાન ઉપાદાનકારણ છે. એવું સ્વીકારવામાં આવે તો તે દ્રવ્યના સ્વીકાર જ થઈ જાય. અધિકરણરૂપ ભૂતલ વગેરે જેવા એક આધારમાં ગુણાનુ હાવું પણ ઘટતુ ં નથી. વિરાધીને મતે દ્રવ્ય જેવું તે કંઈ છે નહિ. એટલે ચક્ષુથી ગૃહીત થતા ઘટ એ રૂપ સિવાય બીજું કશું નથી. તેવી જ રીતે સ્પ` નેન્દ્રિયથી ગૃહીત થતા ઘટ એ સ્પર્શ સિવાય બીજું કશું નથી. આમ જ્યારે આપણે ચક્ષુથી ભૂતલ પર ટ દેખીએ છીએ ત્યારે આપણે ખરેખર રૂપ ઉપર રૂપ દેખીએ છીએ, અને જ્યારે આપણે સ્પર્શનેન્દ્રિયથી ભૂતલ પર ઘટ અનુભવીએ છીએ ત્યારે પણ આપણે ખરેખર સ્પર્શી ઉપર સ્પર્શી અનુભવીએ છીએ. આ રીતે રૂપરૂપમાં રહે છે અને સ્પર્શી સ્પર્ધામાં રહે છે પણ રૂપ અને સ્પર્શી બંને કાઈ એક આધારમાં રહેતા નથી. આમ દ્રવ્ય ન માનીએ તેા કોઈ પણ રીતે રૂપ અને સ્પતુ એક દેશમાં રહેવું ઘટતું નથી. આ ચર્ચા ઉપરથી ફલિત થાય છે કે વિરેાધીના મતમાં ગુણાનું એક દેશમાં હાવું તે ગુણસમુદાય એ પ્રથમ વિકલ્પ ઘટતા નથી.૧૪ એક કાળે રૂપ અને સ્પર્શીનુ હોવું તે રૂપ અને સ્પર્શ ગુણાને સમુદાય છે એમ